Breaking News

દફનાવેલી દોઢ વર્ષની બાળકીની લાશને બહાર કાઢીને નરાધમે મૃતદેહ પીંખી નાખ્યો, ભલભલાના ટાંટીયા ધ્રુજાવી નાખતો કિસ્સો..!

રોજબરોજની જિંદગીમાં હવે તો એવી ઘટનાઓ આપણી નજરની સામે આવી રહી છે કે, જેના વિશે જાણ્યા બાદ આપણું પણ લોહી ઉકડવા લાગે છે. અને મનમાં વિચારો આવે છે કે, કદાચ જો આવી હચમચાવી દેતી ઘટનાનો ગુનાખોર હાથે ચડી જાય તો તેને બરાબરનો મેથીપાક ચખાડી દઉં..

અત્યારે કાઠીયાવાડની ધરતી ઉપર એક એવી ગંભીર ઘટના બની છે, જેને જાણ્યા બાદ તમારો પણ પીતો ફાટી જશે. આ ઘટના સુરેન્દ્રનગરના થાનગઢની છે. અહીં એક 18 મહિનાની દીકરીનું મોત થયું હતું. આ બાળકીને હૃદયમાં કાણું હોવાને કારણે તે છેલ્લા કેટલાક સમયથી તકલીફોમાં પસાર થઈ રહી હતી..

પરિવારજનોએ તેને ડોક્ટર પાસે સારવાર પણ કરાવી, પરંતુ સારવાર દરમિયાન દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી આ બાળકીને મૃતદેહની દફનાવાની વિધિ પણ કરી નાખવામાં આવી હતી. પરંતુ આ દીકરીને દફનાવ્યા બાદ બીજા દિવસે જ્યારે પરિવારજનો સ્મશાન પાસે પહોંચ્યા ત્યારે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે જે જોતા ની સાથે જ સૌ કોઈ લોકોના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા..

બીજા દિવસે તેઓ સ્મશાન પાસે ચણ નાખવા માટે ગયા હતા, ત્યારે તેઓએ જોયું તો તેમની બાળકીનું મૃતદેહ બહાર નીકળેલો હતો અને તેના કપડા પણ કાઢી નાખવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. દીકરીના પરિવારજનોએ પોલીસને પણ આ બાબતની જાણકારી આપી પરંતુ પોલીસે જણાવ્યું કે, જો આ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવશે તો..

ઘટનાક્રમ ખૂબ જ લાંબો થઈ જશે, એટલા માટે આ દીકરીની ફરી વખત દફનવિધિ કરી નાખવી જોઈએ. પરિવારજનો એવો આક્ષેપ લગાવ્યો છે કે, તેમની દીકરીના મૃતદેહ સાથે કોઈ નરાધમે ખૂબ જ ખરાબ કામ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને લઈને દીકરીના પરિવારજનોએ તપાસની પણ માંગણી કરી છે..

પોલીસ અધિકારીઓએ આ બાળકીના મૃતદેહને રાજકોટની ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મોકલી આપીને આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચારેકોર રોશ ફાટી નીકળ્યો હતો. તો દીકરીનો પરિવાર પણ ન્યાયની માંગણી કરી રહ્યો છે..

એવો તો કોણ નરાધમ હશે કે, જેણે આ બાળકીને મૃત્યુ બાદ પણ ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટના વિશે આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણું પણ મગજ કામ કરતું બંધ થઈ જાય છે. આવા નરાધમોને પકડી પાડીને કડકમાં કડક સજા થવી જોઈએ..

જો મૃત હાલતમાં પણ બાળકીને મૃતદેહને આ નરાધમેં છોડ્યો નથી તો આ નરાધમ વ્યક્તિ જાહેર જીવન માન્ય કોઈ વ્યક્તિ માટે પણ ખૂબ જ મોટું જોખમ બનીને સામો આવી શકે છે. દિન પ્રતિદિન આવી ગુનાખોરીઓ જ્યારે આપણી નજર સામે આવે છે ત્યારે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *