Breaking News

સાતમ આઠમે ફરવા ગયેલા પરિવારની કારને ડમ્પરે કચડી નાખતા 5 લોકો કાળનો કોળીયો બન્યા, કાળજા ધ્રુજાવતો કિસ્સો..!

રજાનો સમય આવતાની સાથે દરેક લોકો પરિવાર સાથે સમય વિતાવવા માટે જુદી-જુદી જગ્યાએ જતા રહેતા હોય છે, કોઈ વ્યક્તિ ફરવાનું પસંદ કરે છે તો કોઈ વ્યક્તિ પોતાના જ ઘરમાં પરિવાર સાથે સમય વિતાવવાનું વધારે પસંદ કરતા હોય છે. તો કોઈ વ્યક્તિ નજીકના મિત્રો તેમજ અન્ય સગા સંબંધીઓ સાથે સમય વિતાવે છે..

જ્યારે જ્યારે પણ રજાના સમય આવે છે, ત્યારે ત્યારે અકસ્માતાની ઘટનાઓ ખૂબ જ વધી જતી હોય છે. હમણાં જ થોડા દિવસમાં રજા ના સમયે દરમિયાન ઘણા બધા અકસ્માતના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે, નેશનાથ સર્કલ પાસે આવેલી અમૃતપાર્ક કોલોનીમાં રહેતા નારાયણભાઈ અને તેમનો પરિવાર રજાઓના સમયમાં પોતાની કાર લઈને ફરવા માટે નીકળ્યો હતો..

પરંતુ આ પરિવારને એવી તો શી ખબર કે, તેઓ કાળનો કોળિયો બની જવાના છે. રજાના સમયે પાંચ લોકોનો આ પરિવાર એક સાથે કારમાં બેસીને હિલ સ્ટેશન ઉપર ફરવા માટે નીકળી પડ્યા હતા, તેમના ઘરથી અંદાજ 170 કિલોમીટર દૂર આવેલા હિલ સ્ટેશન ઉપર તેઓ ફરવા માટે જઈ રહ્યા હતા..

ત્યાં રસ્તામાં હાઇવે ઉપર એક ડમ્પરે પરિવારની કારને કચડી નાખતા પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા હતા. આ કારની અંદર નારાયણભાઈ તેમની પત્ની વિમળાબેન નારાયણભાઈનો એકનો એક લાડકવાયો દીકરો મૌલિક, મૌલિકની પત્ની સીમા તેમજ મૌલિકનો નાનકડો દીકરો દેવાંગનો સમાવેશ થતો હતો..

તેઓ હસતા ખેલતા કારમાં બેસીને હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા હતા, એવામાં સામેથી આવતો એકદમ પર નારાયણભાઈની કારને કચડી નાખી હતી, અકસ્માત સર્જાતાની સાથે જ ડમ્પરનો માલિક ડમ્પરની ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો, પરંતુ હાઇવે ઉપરથી પસાર થતાં અન્ય વાહનોને ડમ્પર ચાલકને પાછળ દોડીને પકડી હતો..

અકસ્માતની અંદર એક જ પરિવારના પાંચે પાંચ વ્યક્તિઓના કમ કમાટી ભર્યા ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા હતા, કારનું પતરું ચીરીને તમામની લાશોને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમને નજીકના પોસ્ટમોર્ટમ કરનાર સ્થળે પણ ખસેડવામાં આવ્યા હતા. એવું તો કોણે વિચાર્યું હશે કે, અકસ્માતની અંદર પાંચ વ્યક્તિઓને કમ કમાટી ભર્યા મૃત્યુ થઈ જશે..

નારાયણભાઈના સગા સંબંધીઓ તો દુઃખનો આ આઘાતને સહન કરી શક્યા નહીં, નારાયણભાઈનો ચાર વર્ષનો પૌત્ર પણ આ અકસ્માતમાં ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ પામ્યો હતો. હાઇવે ઉપર ચીચિયારીનો માહોલ સર્જાઈ ગયો હતો, કારણ કે જે લોકો અકસ્માતની નજર સામે જોઈ ગયા છે..

તેઓની તો હંમેશા માટે ઊંઘ ઊડી જવા પામી છે, કારણ કે નજરે જોનારા લોકોનું કેવું છે કે, આવો ગોજારો અકસ્માત આજ દિન સુધી તેઓએ ક્યારેય જોયો નથી, ડમ્પર ચાલકને ઊંઘનું જોકું આવી ગયું અને તેનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે તેને કારણે કચડી નાખી હોવાનો મામલો હાલ સામે આવ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *