Breaking News

શરમ વગરની માં એ પોતાનું લફરું બચાવવા પોતાના જ દીકરાને ચાલતી ટ્રેન નીચે ફેંકી દેતા થઈ ગયા ટુકડે-ટુકડા, હચમચાવતો કિસ્સો..!

આજકાલ લોકો પોતાના સ્વાર્થ માટે અનેક ખરાબ પગલાઓ ભરી રહ્યા છે. આજની પેઢીના લોકો પોતાના અંગત સંબંધોની છોડીને બીજા લોકો સાથે સબંધ બનાવી રહ્યા છે જેને કારણે બનતી ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના નાગૌર જિલ્લાના તિત્રી ગામમાં બની હતી.

આ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમનો એક દીકરો રહેતા હતા. પરિવારમાં રહેતા પિતાનું નામ રાજુ સિંહ હતું અને તેમના ભાઈનું નામ ચાંદ સિંહ હતું. બંને ભાઈઓ જુદા રહેતા હતા. રાજુ સિહ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના દીકરાનું નામ નવદીપ સિંહ હતું. નવદીપની ઉંમર 11 વર્ષની હતી.

રાજુસિંહ પોતાના કામ ધંધા માટે ગામથી અને પોતાના પરિવારથી દૂર રહેતા હતા તેઓ મસ્કતમાં રહેતા હતા. પરિવારમાં માતા અને દીકરો એકલા જ રહેતા હતા. એક દિવસ આ પરિવાર સાથે ખૂબ જ મોટી દુર્ઘટના બની ગઈ હતી. પરિવારમાં બનેલી ઘટના જોઈને ગામના લોકો રડી પડ્યા હતા. પરિવારનો દીકરો અચાનક પોતાના ઘરની બહારથી ગાયબ થઈ ગયો હતો.

નવદીપ પોતાના ઘરની બહાર પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો અને રમતા રમતા તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેના કારણે પરિવારના માતા અને નવદીપના કાકા ચાંદ સિંહ તેમને શોધી રહ્યા હતા પરંતુ નવદીપ ક્યાંયથી પણ મળ્યો ન હતો જેના કારણે નવદીપના કાકા ચાંદસિંહે લાડનુન પોલીસ સ્ટેશનમાં પોતાના ભત્રીજાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ કરતાં સમયે તેમને રેલવે વિસ્તાર પાસેથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેમની માતાને આ બાળકના મૃતદેહની ઓળખ કરવા કહ્યું હતું તે સમયે માતા ઢળી પડી હતી અને તેણે જોયું તો તેમનો લાડકો દીકરો જ હતો. લાડકા દીકરાનો મૃતદેહ છોટી ખાતુથી બડાપર આ રેલવે લાઈન પર નવદીપનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ નવદીપના પિતા રાજુસિંહને કરવામાં આવી હતી. પોલીસે તમામ તપાસ હાથ ધરી હતી. તે સમયે પોલીસને ચોકાવનારું રહસ્ય જાણવા મળ્યું હતું. નવદીપ સાથે આ ઘટના કોણે કરી હતી. તેની તપાસ પોલીસ કરી રહી હતી. તે સમયે જાણવા મળ્યું કે છોટી ખાતુંના રહેવાસી સીતારામ મેઘવાલે આ ઘટના કરી હતી.

તેમની ઉંમર 22 વર્ષની હતી. તેવો પ્લમ્બરનું કામ કરતા હતા પરંતુ એક વર્ષ પહેલાં સીતારામ નવદીપસિંહ ના ઘરે પ્લમ્બરનું કામ કરવા માટે ગયા હતા તે સમયે નવદીપ ની માતા સાથે તેને આંખ મળી હતી જેના કારણે સીતારામ અને નવદીપ ની માતાને પ્રેમ સંબંધ બંધાયો હતો તેઓ અવારનવાર મળતા હતા.

અને નવદીપના પિતા ગામથી દૂર રહેતા હોવાને કારણે તેઓ તેનો લાભ ઉઠાવીને પોતાનો પ્રેમ સંબંધ ચલાવી રહ્યા હતા પરંતુ નવદીપ તેમના પ્રેમ સંબંધમાં વચ્ચે આવતો હોવાને કારણે આ ઘટના કરી નાખી હતી આવું ચોકાવનારું રહસ્ય જાણીને પરિવાર આઘાતમાં આવી ગયો હતો. શરમ વગરની માતાએ જ પોતાના દીકરા નો જીવ લીધો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે લોકો પોતાના સ્વાર્થ માટે માસુમ બાળકો ના જીવ લઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *