પતિ-પત્નીના સંબંધો એક ઉત્તમ પ્રેમનો ઉદાહરણ તરીકે માનવામાં આવે છે.આ સાથે આ સંબંધને પૂર્વ પણ અનેક આપણા જૂના પુરાણો સાહિત્યમાં પણ આ સંબંધના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત આ સંબંધ જન્મતાવેંત હોતો નથી પરંતુ એક ચોક્કસ ઉંમર બાદ લગ્નના સાત ફેરા ફર્યા બાદ પતિ-પત્ની બંને એકબીજા સાથે જોડાતા હોય છે.
અને એક ઉત્તમ દામ્પત્યજીવનની શરૂઆત કરતા હોય છે આ સાથે સાથે તેમની ફળશ્રુતિ રૂપે તેમને બાળકોનો પણ જન્મ થતો હોય છે પરંતુ પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં ઘણી વખત નાના મોટા ઝઘડાઓ પણ થતા જોવા મળે છે આંકડાઓમાં મોટાભાગના ઝગડા હોતો પ્રેમ ભર્યા અને મીઠા ઝઘડા તરીકે ઓળખવામાં આવતા હોય છે.
આજે કદાચ ઝઘડ્યા હોય તો કાલ ના દિવસે બંને પતિ-પત્ની રમૂજ ભરી પ્રેમભરી વાતો પણ કરતા જોઈ શકાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ઘટના ઉંધી પડતી હોય તેવું જણાય છે અને એ પ્રકારના પગલા પોતે હાથ ધરી દેતા હોય છે જેના કારણે ખુબ મોટી ઘટના બની જવા પામતી હોય છે હાલમાં એવી જ એક ઘટના ગુજરાતમાં જોવાયેલ છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો,
મોટી કોરલ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ માછી સાથે બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી સરોજબેન બે છોકરા સાથે પ્રકાશભાઈ માસીના ઘરે રહેતા હતા પ્રકાશભાઈ નાની નાની બાબતોને લઈને સરોજબેન સાથે કેટ કેટલી વાર ઝઘડા કરતા હતા એટલું જ નહીં તેમને ઘણી વખત માર પણ મારતા હતા સરોજબેન પ્રકાશભાઈ ભાઈ સાથે થી છેલ્લા એક વર્ષ પહેલા તેમણે છૂટાછેડા લઇ લીધા હતા.
અને પોતાના પિયરમાં રહેતા હતા થોડા દિવસો પહેલા સરોજબેન માસીના ફુલહાર લગ્ન તરસાલી વડોદરા તેમનો મૂળ રહેઠાણ કોઠીયા ગામના રાજેશભાઈ માસી સાથે થયા હતા લગ્ન પ્રસંગને લઇને સરોજબેન તેમના બે છોકરા અને પતિ રાજેશભાઇ સાથે મોટી કોરલ પણ આવ્યા હતા માણસ કે ના સમયે સરોજબેન નો પૂર્વ પતિ છે તેને વારંવાર હેરાન કરતો હતો જેની સાથે છૂટાછેડા થઇ ગયા હતા.
તે પતિ એટલે કે પ્રકાશભાઈ માસી વાળા માં ખુલ્લી જગ્યા સરોજબેન ને દોરી વડે ગળે પટ્ટો દઈ ને મારી નાખેલા જ્યારે સરોજ બહેન નો ભાઈ નરેશ ઉર્ફે વિજયભાઈ માછી વાળા માં જતા પ્રકાશભાઈ નરેશ ને પણ સળીયો લઈને પાછળ મારવા દોડ્યો અને ‘મારી નહીં તો કોઈને નહીં’ હું પણ ઝેરી દવા પી લઈશ એમ કહી પ્રકાશભાઇએ પણ ઝેરી દવા પી લીધી 108 આવતા સરોજબેને મૃત જાહેર કર્યા પૂર્વ પતિને પણ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]