Breaking News

સગ્ગો બાપ જ બન્યો રાક્ષસ: બુટલેગર બાપે તેની સગી પરિણીત દીકરી ને બે વાર પીંખી નાખી..!

નાની નાની બાળકી ઉપર અનેક વખત ગેરરીતિ થવાના બનાવો આપણી સામે દિવસેને દિવસે વધી રહ્યા છે આ પરિસ્થિતિમાં કેટલીક વખત તો ખૂબ જ ચકચાર મચાવતી ઘટના પણ બની જતી હોય છે જ્યારે કેટલીક વખત આવી પરિસ્થિતિના કારણે દીકરી અને બાળકીઓનું ખૂબ જ વધારે પ્રમાણમાં શોષણ થતું જોવા મળે છે,આ તમામ પરિસ્થિતિઓમાં જ્યારે પોતાના સગા વ્હાલા જ પોતાની હેવાનિયત ઉપર ઉતરી આવે ત્યારે,

ખૂબ મુશ્કેલી માં લોકો મુકાઈ જતા હોય છે કારણ કે જે સગાવ્હાલા ને ઘરના લોકો ઉપાયો પરિવારજનો અને સમાજના લોકો ખૂબ વધારે પ્રમાણમાં ભરોસો કરતા હોય અને તેમના ઉપર વિશ્વાસ રાખતા હોય એવા લોકો ત્યારે પોતાના મગજ ની નબળાઇ પર ઉતરી આવે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામાં આવતા કિસ્સાઓ ખૂબ જ ગંભીર પરિણામો આપી દેતા હોય છે

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પિતા અને પુત્રીના સંબંધો ખૂબ જ પ્રેમ કર્યો માનવામાં આવે છે બંને એકબીજા પ્રત્યે ખૂબ જ માન અને સન્માનની ભાવનાથી સંબંધથી જોડાયેલો રહેતો હોય છે દીકરીને પોતાના પિતા પ્રત્યે વિશાળ પ્રમાણમાં લાગણીઓથી જોડાયેલ સબંધ રહેતા હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે સગા બાપ પણ જ્યારે પોતાની માનસિક પરિસ્થિતિ પર કાબૂ નથી રાખી શકતા.

અને સમાજની કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા નો જ્યારે તેમને ડર નથી લાગતો ત્યારે તેઓ પોતાની હવસ ઉપર ઉતરી આવતા હોય છે. હાલમાં એવો જ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેની વિશેષ વાત કરવામાં આવે તો આ ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે બનવા પામી છે આ ઘટનાની સમગ્ર માહિતી વાંચીને તમે પણ પોતાનું માથું પકડી લેશો ને એક ક્ષણ માટે તમે પણ ચોંકી ઉઠશો.

કારણકે ઘટના બનવા એ રીતે પામી છે સગા બાપે પોતાની દીકરી ઉપર બળા.ત્કાર ગુજાર્યાની ઘટના આવી છે આ બનાવે છે. આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે મહેમદાવાદ ના નાગરપુરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર એ તેની સગી પરણીતી દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું છે અહીં મહત્વની વાત એ છે કે દીકરીના લગ્ન થયા પછી પણ તેની સાથે કરવામાં આવેલું આવું વર્તન એ ખરેખર પિતાની માનસિક દશા દર્શાવે છે.

વિસ્તારમાં મળતી માહિતી અનુસાર મહેમદાવાદના નાગરપુરા માં રહેતા કુખ્યાત બુટલેગર એ પોતાની દીકરી ઉપર ફરીથી દુષ્કર્મ આચરતા આજુબાજુ ના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે પીડિતા પોતાના સાસરિયામાંથી ભાઈના લગ્ન હોવાથી પિયરમાં આવી હતી તે જ સમયે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું આ કેસની અગાઉની વિગતો એવી છે કે પિતા પોતે દીકરી પરના બળાત્કા.રના ગુનામાં જેલ ની સજા ભોગવી રહ્યો હતો.

એટલે કે આ અગાઉ પણ તેણે દીકરી સાથે બળાત્કાર કરી ચુક્યો હતો અને તેની સજા જેલમાં ભોગવી રહ્યો હતો પરંતુ આ વચ્ચે પેરોલ પર છૂટ્યા હતા તેને ફરીથી પોતાની દીકરી ઉપર બળા.ત્કાર ગુજાર્યો આ વાત જાણીને તો કોઈપણ ને ગુસ્સો જ આવી જાય એક વખત જે વ્યક્તિને એ કારણને લીધે સજા થઈ છે એની એ જ ઘટના ફરીથી કરે ત્યારે,

તે વ્યક્તિના મગજ ના વિચારો ક્યાં પ્રકારના હશે તે આપણે પણ વિચારી શકીએ છીએ, મળતી માહિતી મુજબ પિતાએ દીકરીને તેના પતિને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આમ ધમકી આપતા આપતા તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો આ બુટલેગર પિતાએ દીકરી ને કહ્યું હતું કે તે મારી સાથે પહેલા પણ સંબંધ બાંધ્યો છે એટલે તારે અત્યારે પણ સંબંધ બાંધવો જ પડશે,

અને જો અત્યારે તો સંબંધ નહીં બાંધે તો હું તારા પતિને જાનથી મારી નાખીશ, આ મામલે મહેમદાવાદ પોલીસે દીકરીની ફરિયાદ ના આધારે પિતા વિરુદ્ધ ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે, અને આવા પ્રકારની ઘટનાઓ ખરેખર તમામ લોકો ને હચમચાવી જ દેતી હોય છે કારણકે પોતાની સગ્ગી પુત્રી ને જયારે વ્યક્તિઓ આવા પ્રકારની ખરાબ નજરો થી જુવે ત્યારે દુઃખ લાગી આવતું હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *