Breaking News

સગા ભાઈએ તેના જીજાજીને પતાવી દઈ ગર્ભવતી બહેનને વિધવા બનાવી દીધી, ઘટના પાછળનું કારણ જાણી માથું પકડી લેશો તમે..!

આજકાલ નાની વાતોમાં પણ લોકો સાથે મારામારી અને હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. હ.ત્યાની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોએ પોતાના જીવન ગુમાવ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં મહિલા .ગ.ર્ભ.વ.તી હોવા છતાં તેમના ભાઈએ તેમની જિંદગીને બરબાદ કરી નાખી હતી. ભાઈએ બહેનની જિંદગીને પતાવી દીધી હતી.

આ ઘટના છોટાઉદેપુર જિલ્લામાં બની હતી. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામમાં બની હતી. ઘૂંટણવડ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની રહેતા હતા. પરિવારના રહેતા પતિનું નામ સુનિલભાઈ શંકરભાઈ રાઠવા હતું. તેમની પત્નીનું નામ સ્નેહા હતું. સ્નેહાની ઉંમર 20 વર્ષની હતી.

સ્નેહાના પરિવારના લોકો કીકાવાડામાં રહેતા હતા. કીકાવાડા અને ઘૂંટણગઢ ગામ આજુબાજુમાં હતા. જેને કારણે સ્નેહાને સાથે ઘણા સમય પહેલા પ્રેમ સંબંધ થઈ ગયો હતો. સુનિલ અને સ્નેહા બંને શાળામાં હતા. ત્યારથી બંનેને પ્રેમ સંબંધ થયો હતો. ત્યારબાદ સ્નેહા નર્સિંગનો અભ્યાસ કરતી હતી. તે બંનેને પ્રેમસબંધ હોવાને કારણે સ્નેહાના પરિવારના લોકો સુનીલ સાથે લગ્ન કરાવવા માટે તૈયાર ન હતા.

જેને કારણે એક વર્ષ પહેલાં સુનિલ અને સ્નેહાએ કોર્ટ મેરેજ કર્યા હતા. તે સમયે લોકડાઉન ચાલતું હોવાને કારણે બે ત્રણ વખત સ્નેહા સુનિલના પરિવારજનોને પણ મળવા ગઈ હતી. ઘરના સભ્યોને આ ઘટનાની જાણ થતા તેઓએ સ્નેહાના લગ્ન બીજા કોઈ યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. કોર્ટનું મેરેજ સર્ટિફિકેટ આવ્યું ન હતું.

તેને કારણે સ્નેહા તેમના સાસરે જતી રહી હતી પરંતુ તેમને સાસરે ગમતું ન હતું. તે સુનિલ સાથે રહેવા માટે પાછી આવી ગઈ હતી. તેમણે ત્યાંથી છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ બંને પતિ-પત્ની ખૂબ જ ખુશીથી રહેતા હતા. સ્નેહાના પિતા BSFમાં નોકરી કરતા હતા. જેને કારણે તેઓ ક્યારેક જ ઘરે આવતા હતા પરંતુ સ્નેહાનો ભાઈ સચિન તેમનું ધ્યાન રાખતો હતો.

એક દિવસ સ્નેહા ઘરેથી સાથે રહેવા માટે જતી રહી હતી. કાયમ માટે પતિ-પત્નીએ લગ્ન કરીને પોતાનું જીવન જીવવાનું નક્કી કર્યું હતું. પરંતુ સચિનને સુનિલ કણાની જેમ ખુચતો હતો. તે પોતાની બહેનને આ યુવક સાથે જોવા માગતો ન હતો. તેને કારણે એક દિવસ ઘૂંટણવડ ગામમાં તેમની બહેનના ઘરે ગયો હતો. તે સમયે સુનીલ અને તેમની પત્ની સ્નેહા બંને કામમાં દહીં લેવા માટે ગયા હતા.

તે સમયે તેમણે ઘરે પરત આવીને જોયું તો સુનિલ તેમના ઘરમાં બં.ધુ.ક લઈને બેઠો હતો. ત્યારે સ્નેહાને 8 મહિનાનો ગ.ર્ભ હતો. તે ગ.ર્ભ.વતી હતી. ગ.ર્ભ.વતી હોવા છતાં સચિને ઘરમાં ખુશીને તેમના બનેવી સુનિલ સાથે ઘણો ઝઘડો કર્યો હતો. તેમને પાછળના વાડામાં લઈ જઈને બં.ધુ.કથી ગો.ળી મારી દીધી હતી. જેને કારણે સ્નેહા બીજા વાડામાં ફગોવાઈને પડી હતી.

સુનિલને ગો.ળી વાગતા તે ત્યાને ત્યાં જ બેસી ગયો હતો. તેમનું જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી માથામાં બં.ધુ.કે. ઘા માર્યા કર્યા હતા. જેને કારણે માથું ફાડી નાખ્યું હતું. સ્નેહા ગ.ર્ભવતી હોવાને કારણે તે ફટાફટ ઊભી થઈ શકી ન હતી. ત્યારબાદ સચિન ભાગી ગયો હતો. સ્નેહાએ બુમો પાડતા અને ખૂબ જ રડવાનો અવાજ થતા બધા આસપાસના લોકો ભેગા થયા હતા. તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સ્નેહાની પૂછપરછ કર્યા બાદ સચિનની તપાસ કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *