ઘરની અંદર નાનામાં નાની ચીજ વસ્તુઓનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, અત્યારે ધીરજ પાર્ક સોસાયટીમાં રહેતા અમરીશલાલ ના ઘરે ખૂબ જ મોટો હોબાળો સર્જાઈ ગયો છે. છેલ્લા એક મહિનાથી તેમના પરિવારજનોની સાથે વતન રહેવા માટે ગયા હતા અને ત્યાં કામકાજ પૂરૂ થઈ જતા હવે તેવો શહેરમાં પોતાના ઘરના મકાનમાં જ રહેવા માટે આવી પહોંચ્યા હતા..
તેઓએ તેમનું મકાનનો નીચેનો માળ રતિલાલભાઈને ભાડેથી રહેવા માટે આપ્યો હતો, પરંતુ રતિલાલભાઈ તેમના ઘરનું કોઈ પણ ધ્યાન રાખ્યું નહીં તેના બદલે અત્યારે કોઈ લોકોના ડોળા ફાટેલા રહી ગયા છે. તેઓ જ્યારે તેમના ઘરે આવ્યા ત્યારે અચાનક જ પાણીના ટાંકામાંથી સતત વાસ આવવા લાગી હતી..
એટલા માટે તેઓએ વિચાર્યું કે, તેમના ઘરનું પાણીનો ટાંકો સમયથી સાફ કરાવ્યો નથી તેને કારણે પાણીમાંથી વાસાવવા લાગી છે. એટલા માટે તેઓએ એક સફાઈ વાળા કર્મચારીને બોલાવ્યો હતો અને ટાંકાનું ઢાંકણું બોલાવીને સફાઈ વાળા કર્મચારીને અંદર સાફ-સફાઈ માટે ઉતાર્યો હતો..
પરંતુ એ વખતે આ સફાઈ વાળા કર્મચારીએ અંદર એવું જોઈ લીધું હતું કે, તે ફટાફટ ટાંકામાંથી બહાર નીકળી ગયો અને ભાગવા લાગ્યો હતો. ઘટના જોઈને ઘડીક તો મકાન માલિક અમરિશલાલ પણ ચોકી ઉઠ્યા હતા. તેઓએ આ સફાઈ કર્મચારીને પૂછ્યું કે, એવોને એવું તો શું થયું છે કે, જેના કારણે તેઓનો શ્વાસ અધર ચડી ગયો છે..
ત્યારે સફાઈ વાળા કર્મચારીએ કહ્યું કે, તમારા પાણીના ટાંકાની અંદર બે વ્યક્તિઓની સડી ગયેલી લાશ મળી આવી છે. અને આ લાશ સતત વાસ મારી રહી છે. બસ આ વાત સાંભળતા જ અમરીશલાલના હું છૂટી ગયા નથી એવું વિચારવા મુકાઈ ગયા કે, તેમના ટાંકાની અંદર કયા વ્યક્તિની લાશ હશે..
આ ઉપરાંત તેને કોણે મારીને ફેંકી દીધા હશે, તેઓએ તરત જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી કે તેમના ઘરના ટાંકાની અંદરથી લાશ મળી આવી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આ બંને લાશોને બહાર કાઢવામાં આવી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બંનેના પાણીના ટાંકા ની અંદર જ હોવાને કારણે તે ના ચહેરા ઓળખાતા હતા નહીં..
જ્યારે ભાડુઆતને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ બાબતની કોઈ જાણકારી નથી તેવું જણાવી દીધું હતું, જ્યારે તેમને કડકાઇ રીતે પૂછપરછ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે, છેલ્લા એક મહિનાથી તમે આ મકાનની અંદર એકલાયા રહો છો અને તમને આ ઘટનાની જાણકારી હોવી જોઈએ ત્યારે અંતે તે ભાંગી પડ્યા હતા..
અને જણાવ્યું કે, તેમના જ કુટુંબીનો સાથે તેમનો લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો હતો. અને આ કુટુંબીજનો તેને માર મારવા માટે તેમના ઘરે આવી પહોંચ્યા હતા. પરંતુ તેમના પરિવારજનોએ આ બંને વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરી દીધો એમાં ઓચિંતા જ માથાના ભાગે ઘા વાગી જવાને કારણે આ બંને વ્યક્તિ ધડી પડ્યા હતા..
ત્યારબાદ આ રહસ્યનો છુપાવવા માટે તેઓએ આ બંનેની લાશને પાણીના ટાંકામાં નાખી દીધી હતી. તેઓએ વિચાર્યું કે મોકો મળતાની સાથે જ પાણીના ટાંકામાંથી આ બંને લાશોને બહાર કાઢીને સોસાયટીમાંથી થોડી દૂર તેઓ ફેંકી આવશે. પરંતુ સોસાયટીમાં અવારનવાર લોકોની ભીડ જામેલી રહેતી હતી એટલા માટે તેઓ આલાજ ને બહાર કાઢી શક્યા નહીં..
એવામાં તો તેમના મકાન માલિક તેમના વતનને થી પરત આવી ગયા હતા અને ત્યારબાદ આ ઘટનાનો ભાંડો ફૂટી ચુક્યો છે. પોલીસે ભાડુઆત રતિલાલભાઈ ની ધરપકડ કરી છે. આ સાથે તેમના મોટા દીકરા અને તેમની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]