Breaking News

સાત ફેરા ફરીને ઘરે આવતી દુલ્હા-દુલ્હનની કારનો અકસ્માત થતા કુલ 4 લોકોના ચિથડા ઉડી ગયા, કાળજું કંપાવતો અકસ્માત..!

રોજ રોજ અકસ્માતના કેટલાય બનાવો સામે આવતા હોય છે. થોડા દિવસ પહેલા એક બનાવ સામે આવ્યો હતો. જેમાં વરરાજો અને તેનો પિતરાઈ ભાઇ પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા માટે પરિવારજનો સાથે જઈ રહ્યો હતો. એ સમય દરમ્યાન માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માતના કિસ્સાઓ દરેક લોકોને ઊંડા આઘાતમાં ધકેલી દેતા હોઈ છે..

હાલ એવો જ એક કિસ્સો દિવાળી પાસેના હાઈવે સામે આવ્યો છે, અહીંથી 37 km દૂર આવેલા ગામના જાદવસિંહ નામના વ્યક્તિના એકના એક દીકરા નરેશના લગ્ન લેવાયા હતા અને તેઓ નરેશની જાન લઈને દુલ્હનના ઘર સુધી પહોંચી ગયા હતા. ત્યારબાદ સાત ફેરા ફર્યા અને તેઓ દુલ્હનને લઈને તેમના ઘરે પરત આવી રહ્યા હતા..

એવામાં રસ્તા વચ્ચે જ દુલ્હા દુલ્હનને કારણે અકસ્માત સર્જાયો હતો કે, જેમાં દુલ્હા અને દુલ્હનની સાથે સાથે અન્ય બે વ્યક્તિઓના પણ મૃત્યુ થઈ જતા કુલ ચાર લોકો કાળનો કોળિયો બની ગયા છે. જાદવ સિંહના પરિવારજનો ખૂબ જ ખુશ કે તેમના એકના એક દીકરા નરેશના લગ્ન થઈ ચૂક્યા છે..

અને હવે તેઓ તેમના ઘરે પરત જઈ રહ્યા છે, તેમને એવી તો શી ખબર કે, તેમની સાથે ખૂબ જ મોટો બનાવ બનવા જઈ રહ્યો છે. તેઓ જ્યારે ઘરે પરત આવતા હતા. ત્યારે તેમની કારમાં અચાનક જ બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, અને સામે આવતા ટ્રક સાથે અથડાતાની સાથે જ કારનો ભૂકો બોલી ગયો હતો..

કારની અંદર આગળના ભાગે ડ્રાઇવિંગ કરનાર વરરાજા ના મિત્ર તેમજ વરરાજાના કાકાનું મૃત્યુ થયું છે. તેમજ પાછળની ભાગે બેઠેલા દુલ્હા અને દુલ્હન બંનેનું પણ ઘટના સ્થળે જવું થઈ જતા કુલ ચાર લોકોના મોતથી ચારે કોર ચકચાર મચી જવા પામ્યો હતો. આ કારની પાછળ પાછળ વરરાજાના અન્ય સગા સંબંધીઓ પણ મીની બસ લઈને આવી રહ્યા હતા..

તેઓને જ્યારે ખબર પડી કે, વરરાજાની કારનો અકસ્માત થયો છે. ત્યારે તેઓએ તેમની હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ દુલ્હા અને દુલ્હનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તો ગાડી ચલાવનાર વરરાજાના મિત્ર તેમજ વરરાજાના કાકા આટલા બધા ઈજાગ્રસ્ત હતા કે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હતા..

ત્યાં રસ્તામાં જ તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું, કહેવાય છે કે જ્યારે જ્યારે ઘરે શુભ પ્રસંગ આવી પહોંચી હોય ત્યારે મોતના માતમની ઘડીઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં બની જતી હોય છે. એકજ ઘરમાંથી ચાર લોકોની અર્થી ઉઠતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. તો બીજી બાજુ દુલ્હનના પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો..

કારણકે તેઓએ રડતા રડતા તેમની દીકરીને વિદાય આપી હતી, પરંતુ તેમની દીકરી રાજી ખુશીથી તેના સાસરીયા રહી શકે એ પહેલા તો કાળનો કોળિયો બની ગઈ હતી. આવી દુઃખદ ઘટનાને સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે સહેલું હોતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *