Breaking News

રૂપાળી મહિલાને તેના શેઠે કામ માટે કેબીનમાં બોલાવી કરી નાખ્યું એવું કે ભલભલાના મોતિયા મરી ગયા, નરાધમ શેઠ ભાન ભૂલ્યો..!

હકીકતમાં મહિલાઓને જેટલા પણ માનસન્માન આપે તેટલું ઓછું છે, કારણ કે તેઓ પોતાના પતિ તેમજ પરિવારને સાચવવાની સાથે સાથે આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેઓ નોકરી વ્યવસાય પણ કરતા હોય છે. મહિલાઓ દરેક ક્ષેત્રની અંદર પોતાનું નામ રોશન કરી એક આગવી ઓળખ ઉભી કરી દીધી છે..

પરંતુ કેટલાક નરાધમ લોકો નારીઓ સાથે ન કરવાનું કામકાજ કરી નાખતા હોય છે, જ્યારે જ્યારે આપણે આવી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે આપણું લોહી પણ ઉકળવા લાગે છે. અત્યારે વધુ એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, આ ઘટનાને જાણ્યા બાદ ભલભલા લોકોના મોતિયા મરી ગયા હતા..

આ કાળજા ધ્રુજાવતી ઘટના વંડરરીટ કંપનીમાંથી સામે આવી છે, આ કંપની સમર્પણ ચાર રસ્તા પાસે આવેલા ધન લક્ષ્મી કોમ્પલેક્ષમાં બીજા માળે ચાલતી હતી, આ કંપનીની અંદર અંદાજે 70 જેટલા લોકો કામકાજ કરે છે. કંપનીનો માલિક અમિત આ તમામ વ્યક્તિઓને પગારની ચુકવણી કરતો હતો..

અને તેઓ દર મહિને અમુક નોકરિયાતોને પ્રમોશન આપતા હતા, દરેક લોકોને પ્રમોશન મેળવવાની ખૂબ જ લાલચ હતી કારણ કે, એક વખત પ્રમોશન થયા બાદ 20 હજાર રૂપિયાનો પગાર વધારો થઈ જતો હતો. અમિત નામનો આ યુવક છેલ્લા સાત વર્ષથી ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં પોતાના ઇન્વેસ્ટમેન્ટની આ કંપની ચલાવી રહ્યો હતો..

પરંતુ એક દિવસ તે પોતાની નીતિ ચૂકી ગયો અને એવી ઘટનાની અંદર સપડાઈ ચૂક્યો કે, તેણે પોતાની કંપનીનું તેમજ પોતાનું પણ નામ ખરાબ કરી નાખ્યું હતું. આ ઉપરાંત તેની કંપનીમાં હવે કોઈ પણ મહિલા અધિકારી કામ કરવા માટે તૈયાર હતી નહીં, દરેક લોકો અમિતનો ખૂબ જ વિરોધ કરવા લાગ્યા હતા..

અમિતની કંપનીની અંદર 70 વ્યક્તિઓ કામ કરતા હતા, જેમાંથી 50 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. અમીત મહિલાઓની સારી કામગીરી બદલ તેમને પ્રમોશન પણ આપતો હતો, અને એક વખત તેણે એક દેખાવડી મહિલા અને પોતાની કેબિનમાં કામ માટે બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે એવી ઘટના તેણે આચરી નાખી હતી કે, જેને લઇ અત્યારે ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો છે..

આ કંપનીની અંદર માધુરી નામની એક મહિલા છેલ્લા બે વર્ષથી કામકાજ કરતી હતી, તેને પ્રમોશન મળતું નહીં એટલા માટે તેને તેના શેઠને જણાવ્યું હતું કે, તે ખૂબ જ મહેનત અને દિલથી કામ કરી રહ્યું છે અને કંપનીને ઘણો બધો પ્રોફિટ પણ કરાવ્યો છે, છતાં પણ તેને પ્રમોશન મળતું નથી..

એ વખતે અમિત નામના શેઠે જણાવી દીધું કે, આવતા મહિનાના પ્રમોશન લિસ્ટની અંદર તમારું નામ કદાચ આવી શકે છે, માધુરી નામની આ મહિલા ખૂબ જ ખુશખુશાલ થઈ ગઈ હતી કે, તેને કંપનીમાંથી પ્રમોશન મળશે અને તેના પગારમાં પણ વધારો થઈ જશે એક દિવસ આ રૂપાળી મહિલાને તેના શેઠે કેબિનમાં બોલાવી હતી..

માધુરીને લાગ્યું કે, તેના શેઠ તેની સાથે પ્રમોશનની બાબતને લઈને ચર્ચા વિચારણા કરવા માંગતા હશે, પરંતુ તેના શેઠે માધુરીને કેબિનમાં બોલાવીને એવી ઘટના ઘટી નાખી હતી કે, દરેક લોકો જોતાને જોતા જ રહી ગયા હતા, અમિત નામના નરાધમ વ્યક્તિએ માધુરીને જણાવ્યું કે, તારે મારી સાથે સૂવું પડશે..

જો તું મારી સાથે નહીં સુવે તો તને પ્રમોશન મળશે નહીં અને તેને કંપનીમાંથી પણ કાઢી મૂકવામાં આવશે, માધુરી તેના ઘરે એકલું કમાઈને જીવન ગુજારતી હતી. તેના માતા પિતાનો તમામ ભાર માધુરીના ખભા ઉપર હતો જો તેની નોકરી છૂટી જાય તો ખૂબ જ મોટી મુશ્કેલી આવી પડે તેમ હતું છતાં પણ માધુરીએ તેના નરાધમ શેઠની માંગણી નો સ્વીકાર કરવાને બદલે તેને મોઢા ઉપર જ એક તમાચો મારીને માધુરી શેઠના કેબિનમાંથી ફરવા જઈ રહી હતી..

એ વખતે અમિત નામના નરાધમ યુવકે માધુરીને પાછળથી બહાર ભીડીને ખૂબ જ ખરાબ કામ આચરવાનું શરૂ કરી નાખ્યું હતું. જો માધુરી અન્ય કોઈ વ્યક્તિને આ વાતની જાણકારી આપશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી દીધી હતી, આ નરાધમ શેઠ પોતાનો કરોડોનો વ્યવસાય મૂકીને ભાન ભૂલી ગયો હતો..

અને પોતાની જ કંપનીમાં કામ કરતી માધુરી નામની આ મહિલા સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું. માધુરીએ પોતાના ઉપર આ આપવી હતીને સહન કરી હતી અને ત્યારબાદ કંપનીએથી નીકળીને તેને તરત જ પોલીસ સ્ટેશનને પહોંચી ગઈ અને ત્યાં તેણે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, તેના કંપનીનો શેઠ તેની સાથે ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું છે..

આ ઘટનાને લઈને કંપનીમાં પણ ખૂબ જ મોટો હોબાળો મચી જમવા પામ્યો હતો અને કંપનીની અંદર કામ કરતી પચાસ મહિલાઓ હવે આ કંપનીમાં ક્યારેય પણ પગ નહીં મૂકે તેવું જણાવીને ત્યાંથી નીકળી ગઈ હતી કારણ કે, આજે એક મહિલાની લાજ લુંટી છે તો આવતીકાલે તે અન્ય મહિલાઓની પણ લાજ લૂંટી શકે છે..

આવા નરાધમ વ્યક્તિને ધરપકડ કરીને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી દરેક લોકો માંગ કરી રહ્યા હતા, પોલીસે આ નરાધમ વ્યક્તિની પૂછપરછ કરી હતી તો બીજી બાજુ માધુરીની પણ મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. તમામ પુરાવાઓને એકઠા કરીને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે..

જ્યારે જ્યારે આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે આપણી અક્કલ પણ કામ કરતી બંધ થઈ જતી હોય છે કે, આખરે એવું તો શું થતું હશે કે પોતાનો સેટ થયેલો બિઝનેસને પડતો મૂકીને લોકો પોતાના મનની અંદર આવી વિકૃતિ લાવી રહ્યા છે. અને અન્ય વ્યક્તિની લાજ લૂંટવાની કોશિશ કરી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *