રોજ રાત્રે દારુ ઢીંચીને ઘરે આવતો સસરો એકવાર સુતેલી દીકરાની વહુને જોઈને ભાન ભૂલ્યો, રૂમમાં જઈને કરી નાખ્યું એવું કે સૌ કોઈ મોઢા ફાડી ગયા..!

પરિવાર એકબીજાના વિશ્વાસ ઉપર ચાલે છે. જો પરિવારમાં દરેક સભ્યોની અંદરો અંદર એકતા અને સંપ વધારે પ્રમાણમાં હોય તો ગમે તેવી મુશ્કેલી આવી પડીએ ત્યારે પણ મૂંઝવણનો અનુભવ થતો નથી, અને દરેક મુશ્કેલીઓનો સામનો સૌ કોઈ લોકો ભેગા મળીને કરે છે. અને તેઓ તરત જ મુશ્કેલીમાંથી બહાર પણ નીકળી જતા હોય છે..

પરંતુ જો પરિવારનો સભ્ય હેરાનગતિ પહોંચાડતો હોય તો એવા પરિવારને સુખ સમૃદ્ધિ તેમજ નામના મેળવવામાં ખૂબ જ વાર લાગી જાય છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને ભલભલા લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા છે. આ ઘટના ત્રિકમપુરા ગામની છે..

આ ગામમાં રહેતા યાસીનભાઈએ એવા કાંડ કરી નાખ્યા છે કે, જેને લઇ સમગ્ર ગામમાં તેઓની બદનામી થઈ રહી છે. યાસીનભાઈ નો એકનો એક દીકરો નીતિનના લગ્ન આજથી સાત વર્ષ પહેલા મીનાપુર ગામની ગીતાંજલિ સાથે થયા હતા. નીતિન અને ગીતાંજલિ બંને ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા..

ગીતાંજલિની સાસુનું બે વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હોવાથી હવે ગીતાંજલિના સસરા યાસીનભાઈ તેમની સાથે જ રહેતા હતા. તેઓ નિવૃત્ત હોવાને કારણે આખો દિવસ ઘરે રહેતા જ્યારે નીતિનભાઈ એક ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. યાસીનભાઈ મોટી ઉંમરે એવા વ્યસનને ચડી ગયા હતા કે જેને લઇ પરિવારજનોને ભારે અગવડતાનો અનુભવ કરવો પડતો હતો..

તેઓ રોજ રાત્રે દારૂ ઢીંચીને ઘરે આવતા હતા અને ઘરમાં તોડફોડ અને ગાળા ગાળી કરવા લાગતા હતા. એક દિવસ યાસીનભાઈ ઘરે દારૂ પીને આવ્યા હતા ત્યારે તેના દીકરા નીતિને તેને કડક શબ્દોમાં ખખડાવી નાખ્યા અને કહી દીધું હતું કે જો હવે આજ પછી ક્યારેય પણ તમે દારૂ પીને ઘરે આવશો તો તમને ઘરની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં..

છતાં પણ યાસીનભાઈએ સુધર્યા નહીં અને પોતાના દીકરાને ઘર ચલાવવામાં મદદરૂપ બનવાને બદલે દારૂ ઢીંચીને ખોટેખોટા ભવાડાઓ કરવા લાગ્યા હતા. એક રાત્રે તો નીતિનભાઈ ઘરે હાજર હતા નહીં અને એ સમયે તે દારૂ ઢીંચીને ઘરે આવ્યા હતા અને તેના દીકરા નીતિનની પત્ની ગીતાંજલી ને રૂમની અંદર એકલી સુઇને આ નરાધમ સસરો ભાન ભૂલ્યો હતો..

અને રૂમમાં પ્રવેશ કરી ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકો મોઢા ફાડી ગયા છે. યાસીનભાઈ તેના દીકરાની વહુને રૂમમાં એકલી સુતેલી જોઈને તેની નજીક ગયો હતો અને તેની લાજ લૂંટી નાખી હતી. તેણે એક પણ વાર વિચાર કર્યો નહીં કે આ તેમના જ દીકરાની વહુ છે કે, જે તેમને રોટલા ઘડીને ખવડાવે છે અને તેમની દરેક હરકતોને સહન કરીને તેમને સાચવે છે..

ગીતાંજલી વિશે કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. જ્યારે ગીતાંજલી ઊંઘમાંથી જાગી ત્યારે તેને તરત જ તેના પતિને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. અને જણાવ્યું કે, તે હવે આ ઘરમાં રહેવા માંગતી નથી. જો આ ઘરની અંદર આ નરાધમ સસરો રહેશે તો તે આ ઘરની અંદર ક્યારેય પણ પગ નહીં મૂકે..

નીતિનભાઈ એ સત્ય હકીકત જાણી હતી અને ત્યારબાદ તેના પિતાને ખૂબ જ સમજાવ્યા હતા. આ મામલો એટલો બધો આગળ વધી ચૂક્યો હતો કે, નીતિનભાઈએ તેના પિતાને પણ માર્યો હતો અને ફરી ક્યારે આવી હરકતો ન કરવા માટે જણાવ્યું હતું. આ ઘટનાને લઇ જ્યારે આસપાસના લોકો સુધી વાત પહોંચી ત્યારે સૌ કોઈ લોકો મજાક મશ્કરી કરીને યાસીનભાઈ તેમજ તેમના પરિવારજનોની બદનામી કરી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment