અત્યારના સમયમાં લોકો પોતાના ઘરેથી એકલા બહાર પણ નીકળી શકતા નથી. ક્યારેક કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેના કારણે લોકોને પોતાના ઘરેથી નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે. હાલમાં આવી જ એક દર્દનાક ઘટના સામે આવી છે.
આ ઘટના રાયસેન જિલ્લાના સુલતાનપુર નક્ત્રા રોડ પર બની છે. રાયસન્સ જિલ્લાના સુલતાનપુર ગામ પાસે સવારના સમયેથી ઘણા બધા લોકો પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોડની એક બાજુ પર ધાબળામાં વસ્તુ પડી હોય તેવું લાગી રહ્યું હતું. દરેક વ્યક્તિઓ આ જોઈને જતા રહેતા હતા પરંતુ ગામના લોકો ત્યાંથી ચાલીને પોતાના ખેતરે સવારના સમય જઈ રહ્યા હતા.
દરેક લોકો પોતાની ધુનમાં વાતો કરીને ચાલી રહ્યા હતા. તે સમયે અચાનક જ એક વ્યક્તિની નજર આ ધાબળા પર પડી હતી. ધાબળા ઉપર જોતા જ દરેક લોકો હચમચી ગયા હતા અને તેઓ ગભરાવા લાગ્યા હતા. જેના કારણે એ તરત જ દેવનગર પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે દેવનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અને તેમણે ધાબળાને જોયો હતો. સાથે જ ધાબળાને ખોલીને પોલીસે જોયું તો જો તેની સાથે જ પોલીસ પણ ચિંતામાં આવી ગઈ હતી અને તેમના પણ આંખના ડોળા ફાટી ગયા હતા. રોડ પર પડેલો આવો અજાણ્યો ધાબળો જોવા મળ્યો હતો અને આ ધાબળાને ખોલીને જોતા તેમાંથી એક મહિલાનો મૃત્યુ મળી આવ્યો હતો.
આ જોતાની સાથે દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. ધાબળો ઊંચો કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે ગામના લોકો આ વાતની જાણ થતા ભેગા થઈ ગયા હતા. દરેક લોકોએ જોયું તો તેમના જ ગામની આદિવાસી મહિલા હોવાની જાણ થઈ હતી. પોલીસે મહિલાની ઓળખ કરવા ગામના લોકોની પૂછપરછ કરી હતી.
તે સમય જાણવા મળ્યું હતું કે, આ મૃતદેહ ગામની મહિલા ગૌરાબેનનો છે. તેઓ ઘણા સમયથી તેમના પતિને છોડીને જતા રહ્યા હતા. આ મહિલા સુલતાનપુરના કમટા ગામની રહેવાસી છે. અને પતિએ મહિલાની છોડી દીધી છે. જેના કારણે મહિલા નશો કરીને ગમે ત્યાં રખડી રહી હતી. મહિલાની ઉંમર 45 થી 50 વર્ષની હતી.
મહિલાનો આવી રીતે મૃતદેહ મળી આવતા દરેક લોકોના હોંશ ઉડી ગયા હતા અને રસ્તા પરથી રસ્તા પર લોકોને જોવા મળ્યા હતા. મૃતદેહ મળી આવતા ગામના લોકોમાં ખડખડાટ મચી ગયો હતો અને દરેક લોકો ચોકી ગયા હતા. અચાનક જ એક મહિલાનું મૃત્યુ આવી રીતે થઈ જતા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી.
અને તેમના પતિની પણ તપાસ કરી રહી હતી. આજકાલના સમયમાં આવા કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે. જેના કારણે ક્યારેક કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી અને પોતાના વ્યક્તિઓ જ વિશ્વાસઘાત કરી રહ્યા છે. આવા કીસ્સાઓ બનતા લોકો એકબીજાથી દુર થઇ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]