Breaking News

રેઢીયાર બનીને રખડી ખાતા પતિએ તેની પત્નીને ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી, હચમચાવતુ મોત થતા બધાના કાળજા ફાટી ગયા..!

ઘણા બધા વિસ્તારોમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા જોવા મળે છે પરંતુ આવા ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને પતિ-પત્ની પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને પણ મુશ્કેલીમાં દુઃખી કરી રહ્યા છે. આવી એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના અજમેરના અરવલ્લી બિહાર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની યુવતી સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની જ રહેતા હતા. તે બંનેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા . બંને પતિ-પત્ની પોતાના પરિવારમાં એકલા રહેતા હતા. પરિવારમાં રહેતા પતિનું નામ અવિનાશ ચૌહાણ છે અને તેમની પત્નીનું નામ સીમા ચૌહાણ હતું.

બંને પહેલા જોધપુરમાં રહેતા હતા. ત્યાં પણ બંને ઝઘડાઓ કરતા જેના કારણે તે બંનેના પરિવારના લોકોને તેમને ખૂબ જ સમજાવ્યા હતા. પરંતુ બંને એ સમજવા તૈયાર ન હતા ત્યારબાદ બંને અજમેરમાં અરવલ્લીના ફ્લેટમાં ભાડેનું મકાન રાખીને રહેતા હતા. ભાડે ફ્લેટમાં તેઓ ત્રીજા માળે રહેતા હતા. અવારનવાર બંને વચ્ચે નાની નાની વાતને લઈને ઝઘડાવતા હતા.

અવિનાશ કોઈપણ કામ કરતો ન હતો જેના કારણે સીમા તેને કામ કરવા માટે કહેતી ત્યારે ઝઘડાઓ થતા હતા. એક દિવસ બંને રાતના સમયે ઝઘડો કરી રહ્યા હતા. તે બંને વચ્ચે ધીમે ધીમે મારામારી પણ થઈ ગઈ હતી. જેને કારણે અવિનાશ ગુસ્સામાં આવીને તેમની પત્ની સીમાને બાલ્કનીમાં ગયો હતો. ત્યારબાદ ઝઘડો કરતા હોવાને કારણે ત્રીજા માળ પરથી નીચે ફેંકી દીધી હતી.

અવિનાશ તેમની પત્નીને નીચે ફેંકી દીધા બાદ ફ્લેટમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીમાની માતા મીનાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે દરેક તપાસ કરી હતી.

ત્યારબાદ ભાગી ગયેલા તેમના પતિ પતિને પણ પોલીસે શોધી કાઢ્યો હતો એટલે અવિનાશની પોલીસે કડક પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પોતે પોતાની પત્નીને ધક્કો મારીને નીચે ફેંકી દીધાની વાત કબૂલી હતી. ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી. આજકાલ લોકો ગુસ્સામાં પોતાના અંગત વ્યક્તિઓના જીવ લઈ રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *