Breaking News

રાત્રે મેળો જોવા ગયેલો પરિવાર સવારે ઘરે આવતા જ બરાડા પાડવા લાગ્યો, પાડોશી જાગીને આવ્યા અને જોયું તો રહી ગયા હક્કા-બક્કા…!

આજની પેઢી ખુબ અવળા રસ્તે જઈ થી છે. યુવકો પોતાનો ઈમાનદારીથી ધંધો કરવાને બદલે બીજા લોકોની કિંમતી સંપત્તિ પર નજર રાખી રહ્યા છે, આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે સૌ કોઈ વિશ્વાસઘાત કરી રહ્યા છે જેના કારણે અવારનવાર લોકોના બંધ કરો અને ઓફિસમાં બનતા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો સોહસરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લોહાગની વિસ્તારમાં બન્યો હતો. એક પરિવાર પોતાના ઘરને બંધ કરીને આનંદ માણવા માટે બહાર ફરવા ગયો હતો. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહે છે. પતિનું નામ અરવિંદ પાસવાન છે.

તેઓ એક દિવસ પોતાના પરિવાર સાથે બીજા ગામ ભરાયેલા મેળાને જોવા માટે ગયા હતા. બાળકોએ મેળામાં જવાની ખૂબ જ જીદ કરી હતી, જેના કારણે પરિવારના લોકો એ મેળામાં જવાનું નક્કી કર્યું હતું તેઓ સાંજના સમયે પોતાનું ઘર બંધ કરીને મેળામાં આનંદ માટે ગયા હતા મેળો જોઈને તેઓ સવાર થતા પરત આવ્યા હતા.

પરત આવીને પરિવારના લોકોએ જોયું તો તેમના ઘરની હાલત જોઈને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા પરિવારમાં પતિ-પત્નીના હાથ પગ ધ્રુજવા લાગ્યા તેમણે જોયું હતું કે, તેમના ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને ઘરમાં અંદર જતા દરેક વસ્તુઓ જેમ તેમ પડેલી જોવા મળી હતી ઘરમાં ગુપ્ત મુકવામાં આવેલું ગુપ્ત બોક્સ તોડી નાખવામાં આવ્યું હતું.

અને આ બોક્સમાં પતિ પત્નીએ પોતાની કીમતી મુડી ભેગી કરી હતી, જેમાં ₹40,000 રોકડા રૂપિયા મૂક્યા હતા અને 2,00,000 ની કિંમતના સોના ચાંદીના દાગીના મૂક્યા હતા જે ગુમ થઈ ગયેલા જેના કારણે તરત જ અરવિંદભાઈએ સોહસરાઈ પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે લુટેરાઓ આવ્યાની ફરિયાદ નોંધાવી હતી.

જેના કારણે પોલીસ ઘટના સ્થળે આવી હતી અને તમામ તપાસ શરૂ કરી હતી સોના ચાંદીના દાગીના અને તેમની ઘણી બધી કીમતી વસ્તુઓ પણ ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે એક પરિવાર બહાર મજા લેવા માટે ગયો હતો પરંતુ તેઓની ખુશીની નજર લાગી જતા તેમના ઘરે આવી ઘટના બની ગઈ હતી. ત્યારબાદ પાડોશીના લોકોને પણ પોલીસે પૂછપરછ કરી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *