Breaking News

રસોડામાંથી પત્નીની ચીખો સંભાળતા પરિવાર દોડી ગયો, ત્યાં પહોચતા જ નજર સામે જોઈ લીધું એવું કે માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો..!

જ્યારે પણ કોઈ માણસની સામે અણધારી ઘટનાઓ આવી પહોંચે ત્યારે એ ઘટનાઓને કેવી રીતે સંભાળવી તેમજ કેવી રીતે આ તમામ બાબતોનું મેનેજમેન્ટ કરવું જોઈએ તે વિચારવામાં જ માણસનું મન પોરવાઇ જતું હોય છે, અત્યારે કંઈક એવી જ ઘટના રૂપાનગરમાંથી સામે આવી છે..

રૂપાનગરના મકાન નંબર 17ની અંદર સત્યનાથ ભાઈનો પરિવાર વસવાટ કરી રહ્યો છે, પરિવારમાં સત્યનાથ ભાઈની પત્ની આશાબેન સત્યનાથ ભાઈના ત્રણ દીકરા અને બે દીકરીનો પણ સમાવેશ થતો હતો, સત્યનાથ ભાઈના સૌથી મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા હતા, તેના લગ્ન બે વર્ષ પહેલાં જ તેમના ઘરથી અંદાજે 1.5 km દૂર રહેતી સુમિતા નામની મહિલા સાથે થયા હતા..

અમિત અને સુમિતાના લગ્ન બાદ તેઓમાં ક્યારેય પણ સુમેળ દેખાઈ આવતો હતો નહીં, છતાં પણ તેમનું લગ્ન જીવન ચાલી રહ્યું હતું એક દિવસ સત્યનાથ ભાઈ ના ઘરે એવી ઘટના બની હતી કે, દરેક લોકો દોડતા થઈ ગયા હતા. સમગ્ર પરિવારને ધોળા દિવસે અંધારે આવી ગયા હતા..

જ્યારે કેટલાક લોકોને તો માથે હાથ મૂકીને રડવાનો પણ વારો આવી ગયો હતો, હકીકતમાં અમીત તેની પત્ની સુમિતા ઉપર વારંવાર શંકા કરી રહ્યો હતો કે, સુમિતા અન્ય કોઈ વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે અને આ વાત સુમિતાને બિલકુલ પસંદ થતી નથી, છતાં પણ તે રોજબરોજ અમિતની હેરાનગતિને સહન કરતી હતી..

અમિત અમુક વખત તો તેની સાથે ખૂબ જ જાનવરોની જેમ વર્તાવ કરવા લાગતો હતો, સુમિતા આ વાતની જાણકારી તેના પિયરમાં તેના માતા પિતાને પણ આપી હતી. પરંતુ સુમિતાનું સાસરુ ખૂબ જ પૈસા વાળું હોવાને કારણે સુમિતાને તેના માતા-પિતા તરફથી પણ સારો જવાબ મળ્યો નહીં અને આ તમામ બાબતો સહન કરવા માટે જણાવ્યું હતું..

ધીમે ધીમે રોજબરોજ અમિતની હેરાન કરતી વધતી જતી હતી, તે સાંજના સમયે દારૂનો નશો કરીને ઘરે આવતો અને સુમીતાને ઢોર મારવા લાગતો હતો, આ તમામ બાબતોથી કંટાળી ગયેલી સુમિતા એક દિવસ રસોડામાં એવું પગલું ભરી લીધું હતું કે, સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..

રસોડામાં બપોરના સમયે સુમિતા રસોઈ બનાવી રહી હતી, જ્યારે ઘરની બહાર સુમિતાનો પતિ અમિત તેમજ સત્યનાથ ભાઈ અને સત્યનાથ ભાઈની પત્ની આશાબેન બેસીને વાતચીતો કરી રહ્યા હતા, એવામાં અચાનક જતી હોય એ સુમીતાની ચિખો સાંભળી હતી, આ ચીખો સાંભળતાની સાથે સમગ્ર પરિવાર ત્યાં દોડી ગયો હતો અને નજરની સામે જ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે..

જે જોતાં જ તેઓ હચમચી ઉઠ્યા હતા, તેઓએ જોયું તો સુમિતાએ સમગ્ર શરીરે કેરોસીન છાંટીને પોતાના શરીરને આગ લગાવી દીધી હતી અને તે વારંવાર ચીખો નાખી રહી હતી, એક બાજુ તેનો જીવ બળીને ખાસ થઈ જવા પામ્યો હતો. જ્યારે બીજી બાજુ કોઈ પણ વ્યક્તિ તેને બચાવવા માટે આગળ પણ આવ્યું નહીં..

આ ઘટના અતિશય હચમચાવી દેતી સાબિત થઈ ચૂકી હતી અને માત્ર ગણતરીની મિનિટોની અંદર જ સુમિતાનો જીવ બળીને ખાખ થઈ ગયો હતો અને તેના શરીરમાંથી પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. સુમિતા તેની પત્ની હેરાનગતીથી એટલી બધી કંટાળી ચુકી હતી કે, તેણે પોતાના શરીરને જ આગ લગાવી દઈને જીવ રોકાવી કરી લીધો હતો..

ત્યારે બીજી બાજુ પરિવાર આંખો ફાડીને જોતો જ રહી ગયો હતો, આ ઘટના જ્યારે લોકો સુધી પહોંચી ત્યારે દરેક લોકો કહેવા લાગ્યા હતા, કે જો કોઈ મહિલા તેના હોય તો તેની પીડા દૂર કરવાની જવાબદારી તેના માતા-પિતા અને તેના પતિ ઉપર હોય છે, પરંતુ સુમિતાને કોઈપણ વ્યક્તિ તરફથી મદદ મળી નહીં અને પરિણામે તેનો જીવ જતો રહ્યો હતો. આ ઘટનાની તમામ માહિતીઓ સામે આવ્યા બાદ પોલીસે સુમિતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધ છે અને જરૂરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *