Breaking News

રસોડામાં કામ કરતી દીકરાને વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી, પાસે બોલાવીને કરી એવી હરકતો કે મહિલાને છુટાછેડા આપીને પિયરે ભાગવું પડ્યું..!

અમુક વ્યક્તિની કાળી કરતુતોને કારણે ઘણા બધા પરિવારના ઘર સંસાર ભાંગી જતા હોય છે, જ્યારે અંતે તેમને પછતાવો થવાનું શરૂ થાય ત્યારે પહેલાની વાતો યાદ કરીને તેઓ ખૂબ જ રડે છે, પરંતુ ત્યારબાદ પછી તેઓ કર્યા પણ કોઈ ફાયદો રહેતો નથી. અત્યારે એક નરાધમ સસરાએ તેના દીકરાની વહુ સાથે ન કરવાનું કારનામું કરી નાખ્યું છે..

જેને લઇ સમગ્ર ગામમાં ફફળાટ સર્જાઈ ગયો છે, આ ઘટનાને જાણ્યા બાદ તમારું લોહી પણ ખદ ખદ ઉકળવા લાગશે અને તમારા ગુસ્સો સાતમા આસમાને પહોંચી જશે, આ બનાવ રાજપુર ગામનો છે. આ ગામમાં નલિનકુમાર નામના દવાના વેપારી તેમના સંયુક્ત કુટુંબમાં રહે છે. પરિવારમાં તેમના બે દીકરા તેમજ તેમના બંને દીકરાની પુત્ર વધુ પણ રહે છે..

નલિનકુમારની પત્નીનું પાંચ વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું, ત્યારબાદથી નલિન કુમારની દેખરેખ તેના બંને દીકરાની વહુ રાખતી હતી. પરંતુ તેમાં નાના દીકરાની વહુ ઉપર નલિનકુમાર એક દિવસ બપોરે નજર બગાડીને ખૂબ જ ખોટું કામ કરી નાખ્યું છે. જેને લઇ તેમના નાના દીકરાની વહુએ ઘર ભાંગી નાખ્યું છે..

નલિનકુમારનો મોટો દીકરો તેની પત્નીને લઈને બહારગામ ફરવા માટે ગયો હતો, જ્યારે તેનો નાનો દીકરો સવારના સમયે જ તેના વ્યવસાયે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઘરે માત્ર નલિન કુમારના નાના દીકરા સંદીપની પત્ની નયના તેમજ નલિનકુમાર હતા. એ વખતે નયના રસોડાની અંદર તેના સસરા માટે ખાવાનું બનાવી રહી હતી..

ત્યારે આ નરાધમ સસરાએ તેના દીકરાની વહુને ઘરના રસોડામાં એકલી જોઈને તેના ઉપર દાનત બગાડી બેઠો અને ખૂબ જ ખરાબ ઇરાદો રાખીને તેની પાછળ પાછળ ચાલ્યા ગયા હતા અને ત્યાં પોતાની પાસે બોલાવીને તેને પાછળથી બાથ પભીડી લીધી અને પછી તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરવાનું શરૂ કરી દીધું હતું..

બિચારા દીકરાની વહુ નયના અન્ય કોઈ બાબત સમજો એ પહેલા તો આ નરાધમ સસરો તેના ઉપર તૂટી પડ્યો હતો, નલિનકુમાર એક પણ વાર તેના નાના દીકરા સંદીપનો વિચાર કર્યો નહીં કે, આ તેના દીકરાની વહુ છે, જે સમગ્ર ઘરને રાંધીને ખવડાવી રહી છે. અને દરેક વ્યક્તિનું ખૂબ જ સારી રીતે પાલનપોષણ કરે છે..

કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ નરાધમ સસરો તેની દીકરાની વહુ ઉપર તૂટી પડ્યો હતો, બિચારી હા દીકરા ની વહુએ તેના નરાધમ સસરાની જાળમાંથી છૂટવાની ઘણી બધી કોશિશ કરી પરંતુ આ સસરો બેકાબૂ બની ગયો અને તમામ ભાન પણ ભૂલી ગયો હતો. જેમ તેમ કરીને નયનાએ તરત જ તેના પતિને ફોન કરીને જણાવ્યું કે, તમે તાત્કાલિક ધોરણે ઘરે હાજર થઈ જાઓ..

કારણ કે, આ ઘરની અંદર મારે એક પણ સેકન્ડ રહેવાનું થતું નથી. તરત જ સંદીપ ઘરે પહોંચ્યો હતો અને ત્યાં આવીને પૂછ્યું કે, તને શું થયું છે.? ત્યારે નયનાએ જણાવી દીધું કે, તમારા પિતાએ મારી સાથે ખૂબ જ ખોટું કામ કર્યું છે અને મારી સાથે ખૂબ જ ખરાબ ઇરાદો પણ આચરી નાખ્યો છે, હવે તે આ ઘરની અંદર એક પણ મિનિટ રહેવા માંગતી નથી..

તેણે તરત જ તેના કપડા અને અન્ય સામાન પેક કરી લીધો અને તેના ત્યારે જવા માટે નીકળી પડી હતી, નયનાએ પિયરે તેના માતા-પિતાને પણ જણાવી દીધું કે તેના સસરાએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું છે, જેને લઇ હવે તે ક્યારેય પણ તેના સાસરે જવા માંગતી નથી અને છૂટાછેડાની અરજી પણ કરી નાખી હતી..

નયનાના માતા પિતાએ નયનાને જણાવ્યું કે, તારા સસરાને સીધા દૂર કરવા માટે આપણે પોલીસની મદદ લેવી જોઈએ કારણ કે, એ ઘરની અંદર હજુ નલિનકુમારના મોટા દીકરાની વહુ પણ રહે છે. જો આ ડોસાની કાળી કરતુતોને મેથીપાક જ ચખાડવામાં નહીં આવે તો તે આવનારા દિવસોમાં તેના મોટા દીકરાની વહુનો પણ ચાલુ કરી શકે છે..

તાત્કાલિક ધોરણે તેઓ પોલીસ સ્ટેશનને હાજર થયા અને ત્યાં નવીનકુમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને તેના નાના દીકરા સંદીપની પત્ની નયના સાથે ખૂબ જ ખરાબ કામ આચર્યું છે. જેને લઇ તેને કડકમાં કડક સજા થવી જોઈએ, જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સમગ્ર કુટુંબમાં નલિન કુમારની ઇજ્જતના ધજાગરા થઈ ગયા હતા..

સૌ કોઈ લોકો તેની ખરાબ વાતો પણ કરવા લાગ્યા જ્યારે પરિવારના અન્ય સભ્યો માટે પણ મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો. સંદીપએ તેના પિતાને જણાવી દીધું કે હવે હું તમારી સાથે રહેવાનો નથી, તમે મારું જ ઘર તોડાવી નાખ્યું છે. હવે તમારે જ્યાં પણ જવું હોય ત્યાં તમે રહી શકો છો..

અને તમારે જેવી જિંદગી જીવવી હોય તેવી તમે જીવી શકો છો, આજથી હું તમારો દીકરો નથી અને તમે મારા પિતા નથી. કારણ કે હવે મને તમને પિતા કહીને બોલાવતા પણ શરમ આવે છે. તમે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. સમાજમાં લોકો વાતો કરવા લાગ્યા છે કે આવા નરાધમ બાપને ઘરે ક્યારેય દીકરી અપાય નહી. આ બનાવ ખુબ જ હચમચાવી દેતો સાબિત થઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *