Breaking News

પ્રોફેસરની પત્નીએ 11 માળેથી કુદકો મારી લેતા શરીર ફાટીને ફટાકડો થઈ ગયું, નજરે જોનારા લોકોના તો આંતરડા હલબલી ગયા.. ઓમ શાંતિ..!

સમાજમાં મહિલાઓ આજકાલ દરેક જગ્યાએ આગળ વધી છે. પોતાનું કામ કરીને તેમના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહી છે પરંતુ હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં આપઘાતના કિસ્સાઓ બનતા જોવા મળે છે. ગાઝિયાબાદની સાલીમાર સીટી સોસાયટીમાં એક મહિલા સાથે આ ઘટના બની હતી. મહિલાનું નામ એશ્વર્યા હતું.

એશ્વર્યાના લગ્ન થઈ ગયા હતા. એશ્વર્યાના લગ્ન વિવેક નામના યુવક સાથે થયા હતા. એશ્વર્યાની ઉંમર 27 વર્ષની હતી. એશ્વર્યા તેમના પતિ સાથે ખૂબ જ હાળી મળીને રહેતી હતી અને એશ્વર્યાનું મૂળ વતન ગોરખપુર હતું. એશ્વર્યાના પતિ વિવેક હાવડા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવે છે.

અને એશ્વર્યા પણ ભણેલી હોવાને કારણે એક મીડિયા ઇન્સ્ટિટયૂટમાં કામ કરતી હતી. બંનેના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા અને લગ્ન પછી બંને ખૂબ જ સારી રીતે પોતાનું પારિવારિક જીવન જીવી રહ્યા હતા. એશ્વર્યાના પરિવારમાં કોઈ ન હોવાને કારણે એશ્વર્યાનું કન્યાદાન પ્રીતિ વાસ્તવે કર્યું હતું. એશ્વર્યાએ ત્રણ મહિના પહેલા એક બાળકને જન્મ આપ્યો હતો.

પરંતુ બાળકના જન્મતા જ કોઈ બીમારી હોવાને કારણે થોડા દિવસમાં બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે એશ્વર્યા ખૂબ જ તણાવમાં રહેતી હતી. એશ્વર્યા તેમના સંબંધી પ્રીતિ શ્રીવાસ્તવના ઘરે રહેવા આવી હતી. ગાજીયાબાદના સાલીમાર સીટી સોસાયટીમાં પ્રીતિ શ્રીવાસ્તવના ઘરે રેતી હતી અને તે થોડા દિવસથી તેની મિત્ર સાથે રહેવા આવી હતી.

બંને સારા એવા મિત્ર હતા પરંતુ એશ્વર્યા ખૂબ જ કંટાળી ગઈ હતી. તેમના દીકરાને મૃત્યુને કારણે તે આઘાત સહન કરી શકતી ન હતી અને સતત તણાવમાં રહેતી હતી. એશ્વર્યાની મિત્ર પ્રીતિ શાળાએ નોકરી માટે જતી હતી. જેના કારણે તે દરરોજની જેમ શાળાએ નોકરી કરવા માટે ગઈ હતી. ત્યારે એશ્વર્યા તેમના ફ્લેટના બી બ્લોગ ટાવરમાંથી બહાર આવી હતી.

અને એબોની ટાવરમાં ગઈ હતી. તે ટાવરના 11 માં માળી પહોંચી હતી અને તેની સાથે કોઈ ન રહેતા તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તણાવમાં રહેતી એશ્વર્યા અચાનક પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને કુદીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે ફ્લેટના તમામ લોકો ભેગા થઈ ગયા હતા અને એશ્વર્યાની મિત્ર પ્રીતિને આ વાતની જાણ કરવામાં આવી હતી.

પ્રીતિ ફ્લેટએ પહોંચી ત્યારે તેમણે જોયું તો તેમની મિત્રએ આપઘાત કરી લીધો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ કે ફોરેન સીટી અને એમ્બ્યુલન્સ પણ બે કલાક સુધી આવી ન હતી. બાદમાં કોઈ બીજો વાહન લઇને ઐશ્વર્યાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ એશ્વર્યાનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. કંટાળીને આ પગલું ભરી લીધું હતું. એશ્વર્યાના પતિએ મૃત્યુની જાણકારી આપવામાં આવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *