Breaking News

પ્રેમીએ પ્રેમિકા સાથેના પ્રેમસબંધની વાત પરિવારે ન સ્વીકારતા નદી કિનારે જઈને કર્યું એવું કે, જોતા જ લોકોના આંખના ડોળા નીકળી ગયા..!!

ગમે ત્યારે લોકો પોતાના સંબંધોને કારણે એવી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે કે જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આજના સમયમાં યુવક-યુવતીઓ પ્રેમ સંબંધમાં ખૂબ જ આગળ વધ્યા છે. તેઓ પોતાની જાતે તેમના સંબંધો બનાવી રહ્યા છે પરંતુ પરિવારથી વિરુદ્ધ જઈને આવી ઘટનાઓ કરી રહ્યા છે.

હાલમાં એક ખૂબ જ ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ઝાંસીની બેતવા નદી પાસે બન્યો છે. ઝાંસીમાં રાનીપુરનો રહેવાસી યુવક તેમના મોટાભાઈ અને ભાભી સાથે રહેતો હતો. તેમનું નામ સંતોષકુમાર આર્ય હતું અને તેની ઉમ્ર 21 વર્ષની હતી. સંતોષકુમાર બીએની પરીક્ષા આપી રહ્યો હતો.

સંતોષકુમારના મોટાભાઈનું નામ અશોકકુમાર હતું અને તેમના સંતોષ કુમારના નાના ભાઈનું નામ દિલીપકુમાર હતું. દિલીપકુમાર દિલ્હી નોકરી કરતા હતા. જેના કારણે તેઓ દિલ્હીમાં રહેતા હતા. સંતોષને મોટાભાઈ અશોકકુમારની સાળી સાથે આંખ મળી ગઈ હતી. જેના કારણે સંતોષ અને ભાભીની બહેન બંને ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા.

બંને એકબીજા સાથે વાતો કરતા હતા પરંતુ અશોક કુમારના સાળા દિપકભાઈને આ વાતની જાણ થઈ ગઈ હતી. જેના કારણે દિપકભાઈએ અશોકકુમારને તેમના નાનાભાઈ સંતોષને સમજાવવા માટે કહ્યું હતું. જેના કારણે અશોકકુમારે એક દિવસ તેમની સાળી અને તેનો નાનો ભાઈ સંતોષને ઘરેથી બહાર બોલાવ્યા હતા.

બંનેને એક જગ્યાએ બહાર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સંતોષકુમાર અને તેમની પ્રેમિકાને મોટાભાઈ અશોક કુમારે સમજાવ્યા હતા. બંનેને પોતાના પ્રેમ સંબંધ પૂરા કરી દેવાનો કહ્યું હતું અને સંબંધી ઘરોમાં જ આવી ઘટનાઓ બનતી હોવાને કારણે સમાજમાં બદનામી થશે તેમ કહીને બંનેને પ્રેમ સંબંધમાં દૂર રહેવા માટે કહ્યું હતું.

અને આ સંબંધથી પરિવારના લોકો ખુશ ન હતા. પરિવારના લોકો બંનેના પ્રેમ સંબંધને સ્વીકારી રહ્યા ન હતા. સંતોષકુમારને તેમના મોટાભાઈની સાળી સાથે જ લગ્ન કરવા હતા. જેના કારણે તે વારંવાર ભાભી સાથે તેના પિયરીયે જતો હતો અને તેની નાની બહેનને મળતો હતો પરંતુ આ પ્રેમ સંબંધ પૂરો થયો ન હતો.

એક દિવસ અચાનક અશોકકુમાર પર તેમના સાસુનો ફોન આવ્યો હતો અને સાસુએ જણાવ્યું હતું કે, તમારો નાનોભાઈ સંતોષ હજુ પણ મારી દીકરી સાથે વાતચીત કરી રહ્યો છે અને તેઓ નિયમિત વાતચીત કરી રહ્યા છે. હજુ પણ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે. જેના કારણે સંતોષને ફરી સમજાવા કહ્યું હતું.

અશોકકુમાર અને તેમની પત્ની બંને તેમના સારા દિપક કુમાર સાથે વાતચીત કરવા માટે ગયા હતા. ત્યારે સંતોષ પોતાના ઘરેથી બહાર નોકરી શોધવા માટે જઈ રહ્યો છું. તેમ કહીને ઘરની બહાર નીકળી ગયો અને તે નોકરી માટે મોરાવનીપુર જઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અશોકકુમાર તેમના ઘરે પરત જઈને તેના નાના ભાઈ સંતોષને શોધ્યો હતો.

પરંતુ સંતોષ કોઈપણ જગ્યાએથી મળ્યો નહીં, સંતોષને અશોકકુમારે નાનાભાઈ સાથે દિલ્હીમાં પણ કામ કરવા માટે મોકલ્યો હતો પરંતુ તે છ મહિનામાં ત્યાંથી પણ પાછો આવ્યો હતો અને છ મહિના પહેલા ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેમના પ્રેમ સંબંધની જાણ પરિવારના લોકોને થઈ હતી. સંતોષકુમારને પરિવારના લોકો શોધી રહ્યા હતા.

સંતોષકુમાર રાત સુધી પાછો આવ્યો નહોતો. રાતનો સમય થઈ ગયો હોવા છતાં તે ઘરે પાછો આવ્યો નહી. જેના કારણે પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના લોકોએ સંતોષકુમારને તેમના મિત્રો અને સગા સંબંધીઓના ઘરે શોધ્યો હતો. પરંતુ સંતોષકુમાર મળ્યો નહીં જેના કારણે પરિવારના લોકોએ તરત જ પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણ કરી હતી.

જેના કારણે બરુસાગર પોલીસ સંતોષ કુમારની શોધી રહી હતી. તે સમયે ઝાંસીની બેતવા નદી પાસે વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોએ એક મૃતદેહને નદીમાં તરતો જોયો હતો. જેના કારણે સ્થાનિક લોકોએ તરત જ પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસ ઘટનાએ પહોંચી હતી અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ત્યારે આ મૃતદેહ સંતોષકુમાર ન હોવાની જાણ થઈ હતી. જેના કારણે પોલીસે તરત સંતોષ કુમારના મોટાભાઈ અશોકકુમારને આ વાતની જાણ કરી હતી. અશોકકુમાર તેમના પરિવાર સાથે બેતવા નદીના કિનારે પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો તેમનો ભાઈ સંતોષકુમાર જ હતો. જેના કારણે જ સંતોષકુમારને મૃત હાલતમાં જોઈને પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા.

સંતોષકુમારે પોતાના પ્રેમ સંબંધમાં સફળ ન થવાને કારણે નદીમાં કૂદીને પોતાનો જીવ ગુમાવી દીધો અને ડૂબીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પરિવારમાં શોકનો માહોલ જવાઈ ગયો હતો અને તેમની પ્રેમી પ્રેમિકા પણ ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. બંનેને પ્રેમ સંબંધમાં પરિવારના લોકોને કારણે સફળતા મળી ન હતી. જેના કારણે સંતોષકુમારે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે અને લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *