Breaking News

પ્રેમીએ આવીને પ્રેમિકાની સગાઈ તોડાવી નાખતા ગુસ્સે થયેલા ભાઇઓએ મળીને પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું, જોઈએ સૌ લોકો હચમચી ગયા..!!

અત્યારના સમયમાં લોકોમાં સહનશક્તિ રહી નથી અને આજની યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરી રહી છે. તેઓ પોતાના પ્રેમ સંબંધમાં આગળ વધી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને પસંદ ન આવતા પ્રેમી પ્રેમિકાઓ સાથે એવી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. કે જેના કારણે તેઓ કાયમ માટે પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે.

આવી એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ઝાંસીમાં તાલપુરામાં નેહરુ પાર્ક પાસે રહેતા યુવક સાથે બની હતી. યુવકનું નામ અરુણ પરિહાર હતું. તેમની ઉંમર 22 વર્ષની હતી. તે તાલાપુરમાં નેહરુપાર્ક પાસે રહેતો હતો. પરિવારમાં માત-પિતા તેમનો નાનો ભાઈ રહેતા હતા. નાના ભાઈનું નામ છોટુ પરિહાર છે.

બંને ભાઈઓ મળીને બીકેડી ચાર રસ્તા પર વિકાસ ભવન પાસે ચા ની લારી ચલાવતા હતા. અરુણને તેમના મિત્રની બહેન સાથે મિત્રતા થઈ હતી. અરુણનો મિત્ર અંકિત તેમની બહેનને લઈને અવારનવાર ચા ના સ્ટોર પર ચા પીવા માટે આવતો હતો. અંકિત અને અરુણ ખૂબ જ સારા એવા મિત્રો હોવાને કારણે બંને એકબીજાના ઘરની દરેક વાતને જાણતા હતા.

અંકિત બહારગામ ગેટની બહાર રહે છે. અને અરુણને અંકિતની બહેન સાથે મિત્રતામાંથી ધીમે ધીમે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. બંને વચ્ચે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ અંકિતને આ વાતની જાણ ન હતી. યુવતી અને અરુણનું ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું પરંતુ અરુણ યુવતીના ઘરે ઘણીવાર આવતો જતો હતો. અને તે સમયે અરુણ અને યુવતી વારંવાર બંને મળતા હતા.

યુવતીના પરિવારના લોકોમાં પણ કોઈને આ વાતની જાણ ન હતી. જેના કારણે યુવતીનો સંબંધ પરિવારના લોકો શોધી રહ્યા હતા. સારો યુવક મળતા યુવતીને આ યુવક સાથે પલક પેલેસમાં સગાઈ નક્કી કરી નાખી હતી. યુવતીની સગાઈ નક્કી કરી નાખતા અરુણને આ વાતની જાણ થઈ હતી. તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

જેના કારણે અરુણ પલક પેલેસમાં પહોંચી ગયો હતો. અરુણને આમંત્રણ આપવામાં ન આવ્યું હોવા છતાં તે યુવતીની સગાઈમાં પહોંચી ગયો હતો અને તેણે ત્યાં જઈને હંગામા મચાવી દીધો હતો. યુવતીને અન્ય કોઈ સાથે અન્ય કોઈ યુવક સાથે સગાઈ કરવાની ના કહી રહ્યો હતો અને તેણે યુવતી સાથે પ્રેમ સંબંધ છે તેમ જણાવ્યું હતું.

જેના કારણે યુવતી સાથે સંબંધ થઈ રહેલા યુવકને આ વાતની જાણ થતા સગા સંબંધીઓએ યુવતીની સગાઈ તોડી નાખી હતી. જેના કારણે યુવતીના ભાઈઓ અંકિત બાથમ અને નીતિન બાથમ ખૂબ જ ગુસ્સે થયા હતા. બધાની વચ્ચે તે લોકોનું અપમાન થયું હોવાને કારણે તેઓએ અરુણને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

બીજા દિવસે અખાડા ડેડીયા પુરામાં રહેતા નંદરામના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે અરુણ અંકિત અને તેમના બીજા મિત્રોને પણ આમંત્રણ આપ્યું હતું. પાર્ટીમાંથી અરુણ ગાડી લઇને પોતાના ઘરે પાછો જઈ રહ્યો હતો.અચાનક રસ્તામાં તેમની ગાડી બંધ પડી ગઈ હતી. તે સમયે અંકિત તેમનો મિત્ર રીતે અરુણને ધાબળો ઓઢાડીને ઘેરી લીધો હતો.

તેને લાકડી વડે ખૂબ જ માર માર્યો હતો. અંકિતે પોતાનો બધો ગુસ્સો ઉતારી દીધો હતો. ત્યારબાદ તકિયા વડે મો દબાવી દીધું હતું અને જેના કારણે અરુણનું મોત થઈ ગયું હતું. દરેક લોકોએ જોયું તો અરુણ મૃત્યુ પામ્યો હતો. અરુણને ઉનનાવ બાલાજી લઈ ગયા હતા અને ત્યાં નદીમાં અરુણને ફેંકી દીધો હતો.

ત્યારબાદ અરુણના પરિવારના લોકો અરુણ ઘરે સમયસર ન આવતા ચિંતામાં આવી ગયા હતા. પરિવારના લોકોએ અરુણને શોધવાનું ચાલુ કર્યું હતું. તે સમયે અરુણ કોઈ પણ જગ્યાએથી મળ્યો નહોતો પરંતુ છેલ્લે અરુણ નંદરામના ઘરે ગયો હતો. તેમ નાનાભાઈ છોટુને જાણ થતા નાનુભાઈ અને તેમની માતા નંદનરામના ઘરે ગયા હતા.

પરંતુ ત્યાં પણ અરુણ ન હોવાને કારણે પરિવારના લોકોએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં અરુણા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એક દિવસ ઉનનાવ પોલીસને નદીમાંથી અજાણ્યા યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે આ મૃતદેહના હાથમાં એક અંતિમ નોટ પણ લખેલી મળી આવી હતી. પોલીસે પરિવારના લોકોની ઓળખ કરવા કહ્યું હતું.

તે સમયે પરિવારના લોકોએ જોયું તો આ મૃતદેહ અરુણનો હતો. જોતા જ પરિવારનાં લોકો આઘાતમાં રડવા લાગ્યા હતા. પોલીસે અરુણના હાથમાં લખેલું જોયું હતું કે, મને મારી નાખનાર મારી પ્રેમિકાનો વિકલાંગ ભાઈ અંકિત છે’ આટલું જ લખ્યું હતું અને આ જાણતા જ અંકિત નંદરામ અને તેમની પત્ની વિના ભશંકર, વિશાલ ભશંકર, રિતિક,વિકાસ ઠાકોર અને ચંદ્રપાલની ધરપકડ કરવામાં આવી હતી.

દરેક લોકોએ મળીને અરુણને મારી નાખ્યો હતો. જેના કારણે પરિવારના લોકોએ આ દરેક લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી અને અરુણને જે વસ્તુથી મારી નાખવામાં આવ્યો હતો તે વસ્તુની પણ પોલીસે ધરપકડ કરી લીધી હતી. યુવતીને તેમના પ્રેમીના મૃત્યુની જાણ થતા તે આઘાતમાં આવી ગઈ હતી અને પરિવારના લોકો બેધાર આંસુએ રડી રહ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *