આજના સમયમાં ક્યારે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. દરેક વિસ્તારમાંથી એવા ચોકાવનારાઓ કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેના કારણે લોકોએ ખૂબ જ પોતાના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના પટનાના દાનાપુરમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી.
ઇમલી તાલનો રહેવાસી પરિવારનો દીકરો મોહમ્મદ ફરહાન પરિવારમાં એકનો એક દીકરો હતો. મોહમદની ઉંમર 17 વર્ષની હતી. મોહમ્મદ તેમના મિત્રો સાથે પણ ખૂબ જ હળી મળીને રહેતો હતો પરંતુ એક દિવસ મહોમ્મદ તેમના સંબંધીને ત્યાં લગ્ન હોવાને કારણે લગ્નમાં હાજરી આપવા માટે ગયો હતો.
અને મહંમદના પિતા ફરહાન કંસારી રિક્ષા ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારનો એકનો એક દીકરો તેમનો ખૂબ જ લાડકો દીકરો હતો. મોહમ્મદ તેમના માતા-પિતાને તે લગ્નમાં જઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું અને તે મોડી રાત્રે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન આવતા તેમના માતા-પિતાએ શોધવાનું ચાલુ કર્યું હતું.
ગામમાં દરેક જગ્યાએ મોહંમદને શોધ્યો હતો પરંતુ મોહમ્મદ મળ્યો નહીં. માતા-પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. તેમના દીકરા સાથે શું બન્યું હશે. તે વિચારીને તેઓ રડી રહ્યા હતા. દુઃખી માતા-પિતા તેમના દીકરાની ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દાનાપુર પોલીસ સ્ટેશનને જઈને પોતાના દીકરાને ગુમ થયાની તેમણે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ ગામના લોકોને ભક્તિ ઘાટ પાસે એક યુવકની મૃત્યુ મળ્યો હતો. જેના કારણે ગામના લોકોએ પરિવારને જાણ કરી હતી. કારણ કે પરિવાર યુવકને શોધી રહ્યા હતા. પરિવારના લોકોએ જોયું તો તે મોહંમદ હતો. મોહમ્મદના પિતા ત્યાને ત્યાં જ ઢળી પડ્યા હતા. મોહમ્મદને મૃત હાલતમાં જોઈને તેમના પિતા કશું પણ સમજી શક્યા નહીં.
અને મોહમ્મદનું આવી હાલત શા માટે અને કોણે કરી તેમ વિચારીને પરિવારે લોકો ખૂબ જ રડી રહ્યા હતા. દીકરો લગ્ન કરવા માટે ઘરેથી તૈયાર થઈને નીકળ્યો હતો. જે દીકરાની તેની માતાએ છેલ્લી વાર જોવાનો છે. તેવું પણ માતાએ ક્યારેય મનમાં વિચાર્યું નહીં હોય માતા તેમના દીકરાને આવી મૃત હાલતમાં જોઈને ખૂબ જ રડી રહી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]