Breaking News

પ્રેમલગ્નની જીદ પકડીને બેઠેલી દીકરીને તેના પિતાએ કહ્યું કે, ‘દવા પીઈને મરી જજે પણ તું કહે ત્યાં લગ્ન નહી થાય’ અને બીજે જ દિવસે થયું એવું કે…

અત્યારે એક અતિશય હચમચાવી દેતો કિસ્સો સામે આવતાની સાથે સમાજના મોટાભાગના લોકો ફફડી ઊઠ્યા છે, કારણ કે આ ઘટના આવનારા સમયની અંદર ખૂબ જ ચોકાવનારી સાબિત થવા જોઈએ રહી છે, જ્યારે બાળકો નાના હોય ત્યારથી માંડીને જ્યાં સુધી સમજણ થાય ત્યાં સુધી હંમેશા તેના માતા-પિતાના જેમ કહે તેમ કરતા હોય છે..

પરંતુ અત્યારના સમયમાં જુવાનિયા યુવક યુવતીઓ તેમના માતા પિતાની કહેલી વાતને મનમાં લીધા વગર પોતાની મનમાની કરવા ઉપર ઉતરી આવતા હોય છે, અને અંતે તેમને પછતાવાનો પણ વારો આવે છે. પરંતુ એક વખત પછતવો થયા બાદ તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી..

અત્યારે ઘણા બધા માતા-પિતા તેમના યુવક યુવતીઓના ખોટા નિર્ણયને લઈને ખૂબ જ દુઃખી થઈ જતા હોય છે, એવામાં રાજેશભાઈ નામના વ્યક્તિ પણ તેમની દીકરીના અવળા નિર્ણયને લઈને ખૂબ જ દુઃખી હતા. રાજેશભાઈ તેમની પત્ની અનિતાબેન તેમજ તેમની દીકરી પિંકી અને તેમનો એક નાનકડો દીકરો ચંદ્રેશ સહિતના ચારેય વ્યક્તિઓ ધર્મ ચોક પાસે આવેલી મારુતિ સોસાયટીમાં વસવાટ કરીને જીવન ગુજારતા હતા..

તેમની દીકરી પિન્કીનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો, જ્યારે તેમનો દીકરો ચંદ્રેશ ધોરણ 11નો અભ્યાસ કરી રહ્યો છે, પિંકીનો અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ તેના પિતા રાજેશભાઈ તેનું વેવિશાળ શોધવાનું નક્કી કરી નાખ્યું હતું. એ વખતે પિંકી અને તેના પિતાને જણાવ્યું કે તે તેની જ કોલેજમાં ભણતા એક અન્ય યુવકને પ્રેમ કરી રહી છે..

અને તેની સાથે જ લગ્ન કરવા માંગે છે, આ યુવક અન્ય જ્ઞાતિનો હતો. આ ઉપરાંત રખડપટ્ટી તેમજ ગુંડાગીરી કરીને જીવન ગુજારતા યુવકની સાથે રાજેશભાઈ ક્યારે પણ પોતાની દીકરીને પરણાવશે નહીં તેવું રાજેશભાઈ નક્કી કરી નાખ્યું હતું, રાજેશભાઈ પ્રેમથી તેની દીકરીને સમજાવાની કોશિશ કરી કે, આ લગ્નજીવન કોઈપણ કારણે શક્ય બની શકશે નહીં..

એટલા માટે આ યુવકને ભૂલી જજે અને રાજેશભાઈ જ્યાં નક્કી કરે ત્યાં લગ્ન કરવા પડશે, પરંતુ પિંકી તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી ગઈ હતી, એટલા માટે એક દિવસ કંટાળી ગયેલા રાજેશભાઈએ તેની દીકરીને ઉંચા અવાજે ખખડાવી નાખી અને કડક શબ્દોમાં કહ્યું હતું કે આ લગ્નજીવન ક્યારે પણ શક્ય બનશે નહીં..

તો બીજી બાજુ પિન્કી તેની માતાને અવારનવાર કહેતી કે, જો તેને પ્રેમી સાથે લગ્ન કરાવી દેવામાં નહીં આવે તો તે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેશે અને દરેક લોકો જોતા ને જોતા જ રહી જશે, સમાજમાં પણ તેના માતા પિતાની બદનામી કરી નાખશે. જે દીકરીને તેના માતા પિતાએ નાનપણથી જ ઉછેર કરીને મોટી કરી હતી અને સારા સંસ્કારોનું વાવેતર કર્યું હતું..

એજ દીકરી એવા રવાડે ચડી ગઈ હતી કે, તેના માતા પિતાને પણ બદનામ કરવા ઉપર ઉતરી આવી હતી. જ્યારે આ વાતની ખબર રાજેશભાઈને ખબર પડી ત્યારે તેઓએ તેની દીકરીને જણાવી દીધું કે, તું દવા પીને મરી જજે પરંતુ તું જ્યાં કહીશ ત્યાં તારા લગ્ન નહીં કરાવવામાં આવે અને બીજા જે દિવસે સવારના સમયે એવી ઘટના ઘટી ગઈ હતી કે..

પરિવારમાં રોક્કળનો માહોલ સર્જાઈ ગયો હતો. રાજેશભાઈ પહેલેથી જ પ્રેમ પ્રકરણની બાબતોને લઈને ખૂબ જ કડક વલણ ધરાવતા હતા, આ ઉપરાંત તેમના સમાજની અંદર પ્રેમ સંબંધ કોઈ પણ કાળે શક્ય ન હોવાને કારણે તેઓ તેમની દીકરીને સમજાવતા રહ્યા પરંતુ તેમની દીકરી સમજવાનું નામ લેતી ન હતી..

એટલા માટે અંતે રાજેશભાઈ તેની દીકરીને કડક શબ્દોમાં કહી દીધું હતું કે, તું દવા પીઈને મરી જઈશ તો ચાલશે પરંતુ તેનો આ પ્રેમ સંબંધ ક્યારે પણ શક્ય થશે નહીં, તેઓને લાગ્યું કે તેના આ કડક શબ્દને કારણે તેમની દીકરી સમજી જશે, પરંતુ આ દીકરી પોતાની જીદ ઉપર એટલી બધી અઢીખમ બની ગઈ હતી કે, તેને પોતાનો જીવ પણ વહાલો રહ્યો નહીં..

અને પ્રેમ સંબંધના આ પ્રકરણની અંદર તેણે આપઘાત કરીને સવારના સમયે જીવન પણ ટૂંકાવી દીધું હતું, જ્યારે આ ઘટના બની ત્યારે પરિવાર જોતોને જોતો જ રહી ગયો હતો, સમાજના ઘણા બધા લોકો આ વાતને લઈને ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા, હકીકતમાં આવનારા સમયની અંદર આ પ્રકારના કોઈ પણ બનાવો ન બને એટલા માટે બાળકો તેમજ માતા પિતામાં સારી સમજણ શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે..

આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, કેટલાક લોકો રાજેશભાઈને આ ઘટનાને લઈને ગુનેગાર ઠેરાવી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, સમાજની રૂઢિને જાળવી રાખવા માટે કોઈપણ પગલું ભરવું પડે તો તે ભરી લેવું જોઈએ કારણ કે, જો આજે એક ઘટના બનશે તો આવતા દિવસોની અંદર અન્ય બનાવો પણ બનવા જઈ શકે છે…

આવનારા સમયને સમાજ સાથે સંકળાયેલો રાખવા માટે કડક નિર્ણયો લેવા ખૂબ જ જરૂરી હતા. આ ઘટનાને લઈ દરેક લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, રાજેશભાઈના પરિવાર માથે તો આફતોના આભ ફાટી નીકળ્યા હતા, રાજેશભાઈનો દીકરો ચંદ્રેશ પણ આ ઘટનાને સહન કરી શક્યો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *