જાણીએ છીએ તે પ્રમાણે ત્યારે હાલમાં આપઘાત અને હત્યા કરવાના કેશો ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ઘણી વખત વ્યક્તિની પોતાના ભૂલને કારણે તે આપઘાતનો રસ્તો પસંદ કરે છે તો ઘણી વખત વ્યક્તિને ત્યારે બીજા દ્વારા ખૂબ જ અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોય છે ત્યારે તે આપઘાતનો રસ્તો અપનાવી હોય છે આવી રીતના અનેક કેસો હમણાં આપણી સામે આવ્યા છે.
આવું જ કહે છે હમણાં થોડા દિવસ પહેલા વડોદરા નજીક ભાયલી ગામ પાસે આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા વિશ્વ કુમાર બાલકૃષ્ણ શાહ એ એક યુવતી સાથે ઝાઝો સમય રહીને ત્યારબાદ પ્રેમ થઈ ગઈ અને ત્યારબાદ લગ્ન કરવાનો વિચાર કર્યો અને આખરે તેઓ બંને લગ્ન કર્યા હતા આ સાંસારિક જીવનની શરૂઆત કરી હતી.
આ દરમિયાન દંપતી વચ્ચે અવારનવાર નાના મોટી વાત માટે નાનો મોટો ઝગડો થતો જતો તેમાંથી ક્યારેક વ્યક્તિ આપઘાતની કોશિશ કરતો તો ક્યારેક યુવતી આપઘાત કરવાની પ્રયત્ન કરતી હતી પરંતુ આ લાંબા સમય ચાલ્યો નહીં અને વડોદરાના આ ઈશ્વર બાલકૃષ્ણ સાહેબ તેની પત્નીના માનસિક ત્રાસથી ઉંદર મારવાના બિસ્કિટ ખાઈને આપઘાત નો પ્રયાસ કર્યો.
આ વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને દરેકમાં ચકચાર મચી ગયો હતો આ યુવાને ગોત્રી હોસ્પિટલમાં ત્યાર બાદ સારવાર માટે ૧૦૮ મારફતે તાત્કાલિક પહોંચાડવામાં આવ્યો આ બનાવ અંગે તાલુકા પોલીસ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી અને વધુ ને વધુ કાર્યવાહી માટે પ્રયત્ન શરુ કર્યા અને ત્યારબાદ જાણવામાં આવ્યું તો બે માસ પહેલા પત્ની વિશ્વ કુમાર સાથે અનેક વખત ઝઘડો થતો હતો.
અને તેના કારણે તેમની પત્ની પિયર ચાલી જતા વિશ્વ કુમારે આખરે ઉંદર મારવા ના બિસ્કિટ ખાઈને આપઘાત નો પ્રયાસ કર્યો હતો અને પોલીસે વધુ પુછપરછ કરવા માટે વિશ્વ કુમાર સાથે રૂબરૂ વાત કરી ત્યારે વિશ્વ કુમાર દ્વારા જાણવામાં આવ્યું હતું કે તેઓની પત્ની બે માસ પહેલા પિયર ગઈ એટલું જ નહીં પરંતુ ત્યાં રહીને દરરોજ તેઓને ફોન કરીને માનસિક ત્રાસ આપતી હતી.
અને ફોન પર રહીને પણ વિશ્વ કુમાર સાથે નાની-મોટી વાત પર થોડો કરતી હતી. અને આનાથી વધુ ત્રાંસી જવાના કારણે વિશ્વ કુમારે આખરે તેઓનું જીવન ટૂંકાવવાનો વિચાર્યું અને ઉંદર મારવા નાબિસ્કિટ ખાઈને આપઘાત કર્યો હતો પરંતુ તેને વહેલી તકે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અને તેની સારવાર અત્યારે આપવામાં આવી રહી છે પોલીસે આવા દ્વારા વધુ ને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]