Breaking News

પોતાના લફરામાં આડશ બનતી પત્નીને રસ્તેથી હટાવવા માટે યુવકે બનાવી એવી સ્કીમો કે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી.. હચમચાવી દેતો કિસ્સો..!

શંકાના આધારે અત્યારે ઘણા બધા પરિવારોને આપણે બરબાદ થતાં જોયા છે. પતિ અને પત્ની વચ્ચે જો થોડી ઘણી પણ શંકા ઉત્પન્ન થાય તો તેને તરત જ સુલજાવી નાખવી જોઈએ કારણ કે, આ શંકા આગળ જતા ખૂબ જ મોટો વહેમ ઉત્પન્ન કરે છે. અને તેને કારણે ખૂબ ઝઘડા થાય છે. અને ઘર પણ ભાંગી જતા હોય છે. અત્યારે હરિયાણાના સોનીપતમાંથી એક એવી ઘટના સામે આવી છે..

જેને સાંભળીને તમે પણ હચમચી જશો. આ મામલો સોનીપત જિલ્લાના લીવાન ગામનો છે. આ ગામની અંદર જોની નામનો એક યુવક તેની પત્ની મંજુ સાથે રહે છે. મંજુ અને જોનીના લગ્ન 2007માં થયા હતા. મંજૂ એરીખેડી ગામની છે. તે જોની સાથે ખૂબ જ લાડ પ્રેમથી રહેતી હતી.

પરંતુ જેમ જેમના લગ્ન જીવન વીતતું ગયું તેમ તેમ તેને ખબર પડવા લાગી કે, જોની તેના જ ગામની એક અન્ય મહિલા સાથે આડ સંબંધો ધરાવે છે. ત્યારે મંજૂરી તેના પતિ જોઈને જણાવ્યું હતું કે, તમે મારી સાથે લગ્ન કર્યા છે. છતાં પણ તમે શા માટે એ મહિલાને આવકારો આપો છો. આ ઉપરાંત એ મહિલા સાથે હવે આજ પછી ક્યારેય પણ વાતચીત ન કરતા નહીં તો મને છૂટાછેડા આપી દેજો..

જ્યારે મંજુને આ ઘટનાની જાણકારી મળી કે, તેનો પતિ અન્ય કોઈ મહિલા સાથે આડ સંબંધો ધરાવે છે. તેને તે હચમચી ઉઠી હતી. જોની પણ તેની પત્નીની આ રોગથી ખૂબ જ કંટાળી ગયો હતો. તેણે એક વખત વિચાર્યું કે, જો તેની પત્ની મંજુને તેના પ્રેમ સંબંધના રસ્તેથી હટાવી દેવામાં આવે તો ખૂબ જ સારું રહેશે..

મંજુને મોત આપ્યા બાદ જોની પોતાની પ્રેમિકાની સાથે રાજી ખુશીથી જીવન ગુજારશે, એમ વિચારીને તેણે મંજૂને મોતને ઘાટ ઉતારી નાખવાનો પ્લાન બનાવી લીધો હતો. આ પ્લાન મુજબ તે મંજૂરને લઈને બાજુ જવા માટે બાઈક લઈને નીકળી પડ્યો હતો. તે પોતાના ગામની બહાર નીકળીને હોકીના એક ગ્રાઉન્ડ પાસે પહોંચ્યા અને જ્યાં જોની એ તેની પત્ની મંજૂર અને મોતને ઘાટ ઉતારી દીધી હતી..

અને ત્યારબાદ એવી સ્કીમ ઉભી કરી લીધી હતી કે, તેને જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ છે. જોઈએ એવી રીતે મોતની અંજામ આપ્યું હતું કે જે જોતા અન્ય વ્યક્તિઓને લાગી ગયો કે આ મામલો માર્ગ અકસ્માતનો છે. આ ઉપરાંત પોલીસ પણ આ બંને માર્ગ અકસ્માત સમજીને મંજુની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી હતી..

પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે તેના શબ્દો વાંચવી પોલીસ પણ હચમચી ઉઠી હતી, કારણ કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એવું સામે આવ્યું થયું હતું કે, મંજુનું માર્ગ અકસ્માતમાં નહીં પરંતુ તેને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દેવાને કારણે મૃત્યુ થયું છે. આટલો મોટો ખુલાસો જ્યારે ડોક્ટરે પોલીસ સામે કર્યો ત્યારે પોલીસને પણ લાગી ગઈ કે, નક્કી મંજુના મૃત્યુ પાછળ તેના પતિનો જ હાથ હોવો જોઈએ..

એટલા માટે તેણે મંજુના પતિ જોનીને પકડી પાડ્યો હતો અને તેની કડક પૂછતાછ શરૂ કરી હતી. આગળ પૂછતાછ કરતા જોની ખૂબ જ ભાંગી પડ્યો અને અંતે તેને જણાવી દીધું કે તે પોતાના જ ગામની એક મહિલાને પ્રેમ કરતો હતો અને આ પ્રેમ સંબંધમાં તેની પત્ની મંજુ આડસ બનીને ઉભી રહેતી હતી એટલા માટે તેણે મંજુને મોતને ઘાટ ઉતારી દીધી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *