અત્યારના સમયમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે. જે ઘટનાઓ પ્રેમ સંબંધને લઈને બનતી જોવા મળે છે. આજના સમયમાં યુવક યુવતીઓ પોતાની જાતે તેમના જીવનસાથીને પસંદ કરી રહ્યા છે અને કહેવાય છે કે પ્રેમમાં ક્યારેય રંગ-રૂપ કે નાત-જાત અને ઉંમર કે જગ્યા જોવાતી નથી. તેવી જ એક ઘટના હાલમાં સામે આવી છે.
આ ઘટના આજકાલ લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. એક બસ ડ્રાઈવર અને એક યુવતી બંનેના પ્રેમ સંબંધનો અનોખો અંદાજ જોઈને દરેક લોકો ચોકી ગયા છે. યુવતીની ઉંમર 24 વર્ષની છે. યુવતીનું નામ શહેઝાદી છે અને તેમના પતિનું નામ સાદીક છે. સાદિકની ઉંમર 50 વર્ષની છે. યુવતીએ તેમની પિતા જેટલી ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
અને તેમની સાથે લગ્ન કર્યા હતા. સાદિક બસ ડ્રાઈવર છે અને યુવતી સાદીકના પ્રેમમાં પડી હતી એની પ્રેમ સંબંધની વાતો જાણીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક વખત સેઝાદી પંજાબના પ્રાંતના ચન્નુથી લાહોર સુધીની મુસાફરી કરી રહી હતી. તે સમયે બસમાં મુસાફરી કરતા બસ સાંજે ચલાવી રહ્યો હતો.
સાદિક અવારનવાર આ બસમાં મુસાફરી કરતી હતી. જેને કારણે શહેઝાદી ધીમે-ધીમે બસ ડ્રાઇવર સાદીકના દરેક વર્તન અને બોલવા ચાલવાની રીત ગમતી હતી. શહેઝાદી હંમેશા છેલ્લા સ્ટોપે પર જ ઉતરતી હતી અને ત્યાં સુધી તે સાદિકને જોઈને બેસી રહેતી હતી. સાદિક બસમાં જુના ગીતો વગાડતો હતો.
જે શહેઝાદીને ખૂબ જ પસંદ આવતા હતા. દરરોજની મુસાફરીને કારણે સાદિકના પ્રેમમાં પડી ગઈ હતી અને તેને ખબર જ ન પડી કે તે ક્યારેય સાદિકના પ્રેમમાં પડી ગઈ એક દિવસ શહેઝાદીએબસ ડ્રાઈવર સાદિકને પ્રપોઝ કરવાની હિંમત કરી હતી અને તેણે સાદીકને પ્રપોઝ કર્યો હતો. સાદીકે પણ શહેઝાદીનો પ્રેમનો સ્વીકાર કર્યો હતો.
બંને ઘણા સમય સુધી એકબીજાને ડેટ પણ કરતા હતા. ત્યારબાદ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા બંનેએ તેમની ઉંમરને એક બાજુ પર મૂકીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બંનેના લગ્નનો આ અંદાજ જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. તે બંને અવારનવાર તેની લવ સ્ટોરી પર દરેક લોકોને કહેતા હતા કે પ્રેમમાં કોઈ ઉંમર હોતી નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]