Breaking News

પોલીસે JCB લઈને શંકાસ્પદ ઘરમાં ખોદકામ શરુ કર્યું, 6 ફૂટ ઉંડે જતા જ મળ્યું એવું જે જોઈને ધોળા દિવસે આવી ગયા અંધારા..!

ખુબ જ ચોંકાવનારી ઘટના ઈન્દોરમાં બની હતી. ઈન્દોરમાં આવેલા ઉમરીખેડા નજીક કાંકરમાં આ ઘટના બની હતી. કાંકરમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવાર પહેલા ગણેશધામ કોલોનીમાં રહેતું હતું. 8 દિવસ પહેલા જ ઉમરીખેડા કાંકરમાં રહેવા આવ્યુ હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના સંતાનો રહેતા હતા. સંતાનોમાં 2 પુત્રો હતા.

જેમાંથી મોટા પુત્રનું નામ પ્રશાંત હતું. પ્રશાંતની ઉમ્ર 19 વર્ષની હતી. પતિનું નામ બબલુ હતું. બબલુની ઉમર 40 વર્ષની હતી. તેમના નાના દીકરાનું નામ ધ્રુવ હતું. પ્રશાંત પહેલેથી .ડ્ર.ગ્સ.નો વ્યસની હતો. પરિવાર ખુબ ખુશીથી રહેતું હતું. પરંતુ થોડા દિવસોથી પતિ-પત્ની વચ્ચે  આવારનવાર ઝઘડા ચાલતા હતા.

ઝઘડાઓ બનતા સુનીતાનો પતિ ઉશ્કેરાઈ જઈને સુનીતાને રોજ માર મારતો હતો. જેનાથી સુનીતા ખુબ જ કંટાળી ગઈ હતી. તે માનસિક અને શારીરિક રીતે ત્રાસી ગઈ હતી. સુનીતાને એક ખાસ મિત્ર હતો. તેનું નામ રિઝવાન હતું.રિઝવાનની ઉમ્ર 35 વર્ષની હતી. તે બંને ખૂબ સારા મિત્રો બની ગયા હતા.

સુનીતાએ એક દિવસ જમવામાં દાળ-બાટી બનાવી હતી. જ્યારે તેણે બબલુને દાળમાં નશાકારક ચીજ ભેળવીને ખવડાવ્યો હતો. જેના કારણે બબલુ બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ સુનીતા અને રિઝવાને તેનું ગળું દબાવી હ.ત્યા કરી હતી. તેના હાથ, પગ, ગરદન અને ધડ કાપી નાંખવામાં આવ્યા હતા. સુનીતાએ મૃ.તદે.હના ટુકડા કરીને એક કોથળીમાં ભર્યા હતા.

એક દિવસ તેમનો મોટો દીકરો મિત્રો સાથે બહાર ગયો હતો. ત્યાં તેને પણ નશો કર્યો હતો. જેથી પ્રશાંતે નશાની હાલતમાં તેના મિત્રોને કહ્યું, “મમ્મીએ પાપાને મારીને બાથરૂમમાં દાટી દીધા છે” આમ કહેતા મિત્રે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ સુનીતાનું તમામ કાવતરું બહાર આવ્યું હતું. પોલીસ સુનીતાના ઘરે પહોંચી હતી.

પોલીસ સુનીતાની પૂછપરછ કરી હતી પરંતુ પ્રશાંતને પૂછતા તેને જણાવ્યું કે લાશને જમીનમાં દાટી દીધી હતી. બાકીના ટુકડાને અલગથી ફેંકી દીધા હતા. નિર્દય પત્નીએ પછી તેના શ.રી.રના ટુ.કડા કરી નાખ્યા હતા. તેના ધડ, ગરદન અને હાથ-પગ અલગ અલગ ટુકડા કરી નાખ્યા હતા. દરેક ટુકડાને અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા.

પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. પુત્ર પ્રશાંતના કહેવા પ્રમાણે, પોલીસે બાથરૂમમાં ખોદકામ કર્યું, પરંતુ ત્યાંથી કંઈ મળ્યું નહીં. પછી સુનીતાએ બીજી જગ્યાએ કહ્યું. પોલીસને ત્યાં જેસીબી ખોદવામાં આવતાં પતિની લાશ 6 ફૂટ ઊંડી મળી આવી હતી. પતિનું ધડ કોથળામાં બંધ હાલતમાં મળી આવ્યું હતું. ખોદકામ હજુ ચાલુ હતું.

પોલીસ તેના હાથ, પગ અને ગરદન શોધી રહી હતી. પોલીસનું કહેવું છે કે મહિલા વારંવાર પોતાનું નિવેદન બદલી રહી હતી. તેના ઘરે ખોદકામ ચાલી રહ્યું હતું, જ્યારે તેઓએ પૂછ્યું તો મહિલાએ કહ્યું કે, તેઓ બાથરૂમ બનાવી રહ્યા હતા. સુનીતા અને રિઝવાને મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હવે રિઝવાન ફરાર હતો. એવું સામે આવ્યું છે કે સુનીતા અને રિઝવાન વચ્ચે સંબંધ હતા, જેના કારણે બંનેએ બબલુને રસ્તામાંથી દૂર કરી દીધો હતો. પોલીસ સુનીતાના મિત્ર રિઝવાનને શોધી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *