ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. પરિવાર સાથે બેસીને વાતો અને હસી મજાક કરતા લોકો સાથે અચાનક જ ગંભીર ઘટનાઓ બની રહી છે, જેના કારણે તેમની પાછળનું પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. લોકો નાની નાની વાતમાં પોતાની મુશ્કેલીઓથી કંટાળી રહ્યા છે.
લોકો માનસિક ત્રાસથી કંટાળીને જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં જયપુરમાં આવેલા શ્યામનગરના નિર્માણ નગરમાં ઇ બ્લોકમાં રહેતા પરિવારના ઘરે બની હતી. વિકાસ શર્મા નામના યુવક નિર્માણ નગરમાં રહેતા રહે છે. તેઓ પોતાની પત્ની અને બાળક સાથે રહીને તેમનું ગુજરાન ચલાવે છે.
વિકાસ શર્મા આરટીઓ ઇન્સ્પેક્ટરના પદ પરથી વીઆરએસ લઈને નિવૃત્ત થયા છે. વિકાસ શર્માની પત્ની સ્વાતિ ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઇન્સ્પેક્ટર છે અને વિકાસભાઈને એક 18 વર્ષનો દીકરો છે. તેઓ ખૂબ જ ખુશીથી રહેતા હતા પરંતુ એક દિવસ વિકાસ શર્માના ઘરે તેમનો પિતરાઈ ભાઇ રવિકાંત શર્મા આવ્યો હતો.
રવિકાંત હરિયાણાનો રહેવાસી હતો પરંતુ રવિકાંત પ્રોપર્ટીનો બિઝનેસ કરતો હતો અને તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. રવિકાંત શર્મા રેવાડીમાં રહીને પ્રોપર્ટીનો બેઝનેસ સારો એવો કરતો હતો. તે પોતાની પાસે લાયસન્સ વાળી એક રિવોલ્વર પણ રાખતો હતો. એક દિવસ તે પોતાના પિતરાઈભાઈ વિકાસ શર્માને મળવા તેમના ઘરે ગયો હતો.
તે સમયે વિકાસ શર્મા સાથે બેઠો હતો. રવિકાંતે વિકાસભાઈને કહ્યું કે, ‘મને ભૂખ લાગી છે’, જેના કારણે વિકાસએ રવિકાંત માટે બટાકા પૌવાનો નાસ્તો બનાવ્યો હતો તેઓ બંને ઘરના બીજા માળે રૂમમાં બેઠા હતા. રવિકાંત ભાઈને રવિકાંતને વિકાસભાઈએ નાસ્તો આપીને થોડીવાર તે બીજા કોઈ કામ માટે રૂમની બહાર ગયા હતા.
ત્યારબાદ 20 મિનિટ પછી વિકાસભાઈ જ્યારે ફરી રૂમમાં આવ્યા ત્યારે તેમણે જોયું તો રવિકાંત એવી હાલતમાં પડ્યો હતો કે જોતા તેઓ બુમ પાડી બેઠા હતા. આઘાતમાં રડવા લાગ્યા હતા. જેના કારણે ઘરમાં રહેલા બીજા વ્યક્તિઓ રવિકાંત પાસે આવ્યા હતા અને દરેક લોકોએ જોયું તો રવિકાંત રૂમમાં લોહી લુહાણ હાલતમાં પડેલો હતો.
અને તેમની પાસે લાયસન્સ વાળી રિવોલ્વર પણ પડેલી હતી. તરત જ રવિકાંતે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિકાસની પૂછપરછ કરીને રવિકાંતની તપાસ ચાલુ કરી હતી. વિકાસભાઈનો દીકરો ગ્રાઉન્ડ ફ્લોર પર રમી રહ્યો હતો પરંતુ તેમણે પણ કોઈપણ અવાજ સાંભળ્યો ન હતો.
રવિકાંતના મૃત્યુને જોઈને વિકાસનો દીકરો ગભરાઈ ગયો હતો. અચાનક રવિકાંતે પોતાની સાથે આવી ઘટના કરી નાખવાને કારણે તેમના પરિવારના લોકોને પણ રવિકાંતે આપઘાત કર્યાની વાત જણાવવામાં આવી હતી. તે સમયે લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રવિકાંતને તેના સાસરિયાંઓ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
જેના કારણે તે માનસિક તળાવમાં રહેતો હતો અને તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. રવિકાંતે વિકાસને પોતાની લાયસન્સવાળી રિવોલ્વર જાણ કરી હતી અને તે પોતાની સાથે લઈને આવ્યો હતો પરંતુ વિકાસને શું ખબર હતી કે તેની સાથે આવી ઘટના કરવા માટે તે લઈને આવ્યો હશે. ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે લોકો અચાનક પોતાના જે ગુમાવી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]