અત્યારના લોકોની વિચારધારા કઈ તરફ આગળ વધી રહી છે. તેને જાણવી ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં સગા પિતા સહિતના લોકો પણ પોતાની દીકરા કે દીકરી સાથે ન કરવાની હરકતો કરી રહ્યા હોય તેવા ઘણા બધા બનાવો આપણી નજર સામે આવી ચૂક્યા છે. અત્યારે પણ ઘણાબધા લોકોને ચોંકાવી દે તેવો એક કિસ્સો સામે આવી ગયો છે..
આ બનાવ વધેલાનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે બન્યો છે. આ યુવતી ની ઉંમર 16 વર્ષની છે. અને તેનું નામ પ્રીતિ હોવાનું સામે આવ્યું છે. તે પોતાના માતા મનીષાબેન અને પિતા કૌશિકભાઇની સાથે રાજી ખુશીથી જીવન જીવતી હતી. કૌશિકભાઈ નીચલા વર્ગના મેનેજર તરીકેનું કામકાજ કરે છે..
જ્યારે તેની માતા મનીષા બહેન ભરતકામ કરીને પરિવારને મદદરૂપ થતી હતી. 16 વર્ષની આ દીકરીની સાથે તેના સગા પિતા જ ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. જેને સાંભળીને કદાચ તમારું પણ લોહી ખદખદ ઉકળવા લાગશે, જ્યારે મનીષાબેન ઘરે હાજર ન હોય ત્યારે 16 વર્ષની આ એકની એક દીકરી પ્રીતિ સાથે તેનો સગો બાપ કૌશિક એવા કારનામા કરવા લાગતો હતો કે, જેને જાણ્યા બાદ ભલભલા લોકોના આંખના ડોળા ફાટી ગયા છે..
જ્યારે મનીષાબેન ઘરે હાજર ન હોય ત્યારે કૌશિક ભાઈ તેમની 16 વર્ષની દીકરી પ્રીતિને અડપલા કરવાની કોશિશ કરતો હતો અને એક દિવસ તો જ્યારે મનીષાબેન શાક લેવા માટે માર્કેટ ગયા હતા ત્યારે તેણે તેની દીકરીને ફોસલાવીને શેરડીનો રસ પીવડાવી દીધો હતો. તેણે આ શેરડીના રસની અંદર ઘેનના ટુકડા ભેળવી દીધા હતા..
જેથી કરીને આ શેરડીનો રસ પિતાની સાથે જ પ્રીતિને આખો ઘેરાવા લાગી હતી અને તે ઊંઘમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ કૌશિકભાઈએ પોતાની દીકરીને પિંખી નાખી હતી, તેણે એક પણ વાર તેની સગી દીકરીનો વિચાર કર્યો નહીં કે તે તેની દીકરીને લાડ પ્રેમથી વિચાર કરવાને બદલે તેની સાથે એવી હરકતો કરી નાખી છે કે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકો કહી બેસે કે આ નરાધમને કડકમાં કડક સજા મળવી જોઈએ..
આ નરાધમને એક વખત પણ પોતાની લાડકી દીકરીનો વિચાર કર્યો નહીં કે, તેની આગામી જિંદગી કેવી રીતે વિકસે તેમજ તેને ઉપર શું વીતી હશે કે જ્યારે તેનો સગો બાપ તેના ઉપર તૂટી પડ્યો હતો. આ વાતને જાણતા ની સાથે જ સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ નરાધમને કડક સજા આપવી જોઈએ તો કેટલાક લોકો કહી રહ્યા છે..
કે આ નરાધમને પણ તેને ત્યાંને ત્યાંજ પતાવી દેવો જોઈએ કારણકે તેણે એવું કારનામું કરી નાખ્યું છે કે, જેને માફી આપવી પણ ખૂબ જ મોટી વાત છે. એટલું જ નહીં પરંતુ આ નરાધમ બાપે પોતાની લાડકી દીકરીને જુદી-જુદી જગ્યાએ ફરવા લઈ જતો હતો અને ત્યાં તેની ઉપર તૂટી પડતો હતો..
જ્યારે એક દિવસ આ યુવતીને અચાનક એટલો બધો દુખાવો થવા લાગ્યો કે, તેણે તેની માતાને જણાવી દીધું કે તેના પિતાએ તેની સાથે ન કરવાની હરકતો કરી છે અને એટલું જ નહીં વારંવાર તેની સાથે આવા ખરાબ કામો કર્યા છે. જ્યારે મનિષા બહેને પોતાની દીકરી પ્રીતિના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમના માટે તો બે ઘડી આ વાત ઉપર વિશ્વાસ કરવો અઘરો બની ગયો હતો..
પરંતુ જ્યારે તપાસ કરાવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ વાત બિલકુલ સાચી છે. ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધ અમને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ મામલો એવું ચોખાવનારો મામલો સાબિત થયો છે કે જેને જાણીએ બાદ સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]