Breaking News

પિતાએ તેના દીકરાને ગોળીના ભડાકે દઈને પતાવી દીધો, કારણ જાણીને આસપાસના દરેક લોકો હચમચી ઉઠ્યા, ઓમ શાંતિ..!

દરેક વ્યક્તિના સ્વભાવ ખૂબ જ જુદા-જુદા હોય છે, કહેવાય છે કે પરિવારના મોભીની કહેલી વાત અનુસાર પરિવારના દરેક સભ્યોએ પાલન કરવું પડે છે, અને પરિવારના મોભી જેમ કહે તેમ જીવન જીવવું પડતું હોય છે. કારણ કે પરિવારને ચલાવનાર વ્યક્તિ પરિવારની દરેક વાતોને ખૂબ જ સારી રીતે જાણે છે. શું સાચું છે અને શું ખોટું છે, તેની પણ માહિતી તેની પાસે ખૂબ જ સારી રીતે હોવાને કારણે..

હંમેશા તેનું માનવું પડતું હોય છે, પરંતુ અત્યારના સમયમાં કેટલાક લોકો પોતાની મનમાની ચલાવીને પરિવારના વડીલોનું આદર કરવાને બદલે તેને સાથે ખૂબ જ ખરાબ વર્તન પણ કરવા લાગતા હોય છે, જુવાન ઉંમરના યુવક યુવતીઓ પોતાની વાત ઉપર એટલા બધા અડગ થઈ જાય છે કે, તેઓ તેમના પરિવારને પણ પોતાની વાતમાં જુકાવી દેતા હોય છે..

પરંતુ અત્યારે એક પિતાએ પોતાની વાત ન માનવાને કારણે તેના જ સગા દીકરાને ગોળીના ભડાકે દઈને પતાવી દેવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, આ શબ્દો સાંભળીને કદાચ તમે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જશો કે, આ આખરે કેવો બાપ છે, કે જે પોતાના જે દીકરાને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો..

ઘણા બધા પરિવાર કે, સમાજમાં જીવની કિંમત કરતાં પણ મોઢેથી આપેલા વચનોની કિંમત ખૂબ જ વધારે હોય છે, આવા કિસ્સામાં મનને મનાવી લઈને પોતાના વચન ઉપર ચાલવું પડતું હોય છે. મૂળ સીતાપર ફળિયામાં રહેતા લક્ષ્મણદાસ નામના વ્યક્તિ તેમના પરિવારનો દરેક કારોબાર સંભાળતા હતા..

પરિવાર સંયુક્ત કુટુંબની અંદર જીવન જીવતો હતો જેમાં ત્રણ ભાઈઓનો ભેગો પરિવાર રાજી ખુશીથી વસવાટ કરતો હતો, પરિવાર માં જીવન ખર્ચથી માંડીને વ્યાપાર ધંધા સુધીના દરેક કારોબારની દેખરેખ લક્ષ્મણદાસ ભાઈ રાખતા હતા. પરંતુ એક દિવસ લક્ષ્મણદાસ ભાઈએ ના દીકરાએ લક્ષ્મણદાસ ભાઈની વાતને નકારી કાઢીને તેની વાતનું અપમાન કરવાની કોશિશ કરી હતી..

અને ગુસ્સે ભરેલા લક્ષ્મણદાસ ભાઈ એ પોતાને દીકરાને ગોળીના ભડાકે દઈને પતાવી દીધો હતો, આ ઘટનાને પરિવારના દરેક સભ્ય પોતાની નજરથી જોઈ હતી અને કોઈ પણ વ્યક્તિ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં. હકીકતમાં લક્ષ્મણભાઈનો એકનો એક લાડકવાયો દીકરો કોલેજ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વ્યવસાય ની અંદર જોડાવા માટે જઈ રહ્યો હતો..

એ વખતે તેના વેવિશાળની વાત પણ ચલાવવામાં આવી હતી, લક્ષ્મણદાસ ભાઈએ તેના દીકરાના માટે થોડા વર્ષો પહેલા જ પોતાના મિત્રની દીકરી સાથે વાતચીત નક્કી કરી નાખી હતી, લક્ષ્મણદાસ ભાઈનો દીકરો અંકિત અન્ય કોઈ વ્યક્તિના પ્રેમ સંબંધમાં જોડાયેલો હોવાને કારણે તેણે તેના પિતાને અન્ય કોઈ જગ્યાએ લગ્ન કરવા માટે જણાવ્યું હતું..

લક્ષ્મણદાસભાઈ તેના પરિવારના દરેક સભ્ય સાથે ખૂબ જ કડક વર્તનથી વાતચીત કરતા હતા, અને તેઓ પ્રેમ સંબંધના આ પ્રકરણને હંમેશા વિરોધ કરીને ક્યારેય પણ પ્રેમ પ્રકરણમાં જોડાવું ન જોઈએ, તેવી સલાહ આપતા હતા અને પોતાનો જ દીકરો અન્ય કોઈ યુવતીને પ્રેમ કરી બેઠો હતો..

જ્યારે તેઓએ તપાસ મેળવી તો ખબર પડી કે, તેમનો દીકરો જેને પ્રેમ કરે છે તે યુવતી અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓને પ્રેમ સંબંધમાં જોડાઈ ચૂકી હતી, તેણે તેના દીકરાને આ પ્રેમ સંબંધ ક્યારે પણ શક્ય બનશે નહીં તેવું જણાવી દીધું હતું, પરંતુ લક્ષ્મણભાઈનો દીકરો અંકિત પરિવારની વિરુદ્ધ જઈને પોતાની વાત ઉપર અડગ રહ્યો અને એ યુવતીની સાથે જ લગ્ન કરવાની જીદ પકડીને બેઠો હતો..

જો આ લગ્નજીવન શક્ય નહીં બને તો તે આપઘાત કરી લેશે અથવા તો પરિવારને બરબાદ કરી દેશે તેવું જણાવવા લાગ્યો હતો, પરિવારને બરબાદ કરી દેવાની વાત સાંભળતાની સાથે લક્ષ્મણદાસ ભાઈ નો પિત્તો હલી ગયો અને તેણે પોતાના પેટીમાં મૂકેલી દેશી સાધન બહાર કાઢ્યો અને હોળીના ભડાકે દઈને પોતાના દીકરાને પતાવી દીધો હતો..

આસપાસના દરેક લોકો ખૂબ જ હચમચી ઉઠ્યા હતા, દરેક લોકો કહેવા લાગ્યા કે લક્ષ્મણદાસભાઈ સ્વભાવના આટલા બધા કડક હતા કે તેને પોતાના વચન ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે તેણે પોતાના દીકરાનો પણ જીવ લઈ લીધો હતો. આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ પાછળના છ મહિનાની અંદર સામે આવી ગયા હતા..

અને અત્યારે વધુ એક બનાવો સામે આવતા દરેક લોકો હચમચી ઉઠ્યા છે, અંકિતનું મૃત્યુ થયા બાદ આસપાસના લોકોએ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી, પોલીસે લક્ષ્મણદાસ ભાઈની ધરપકડ કરીને અત્યારે તેની કરે પૂછપરછ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ અંકિતના પણ પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવામાં આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *