Breaking News

પીધેલ ટ્રક ચાલકે મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારતા બસના કેબીનમાં બેઠેલા લોકો એકસાથે કચડાઈને થયા ભડથું, જોઇને લોકોના ટાંટિયા ધ્રુજવા લાગ્યા..!!

લોકોને ઘરેથી બહાર નીકળતા તેમની સાથે ક્યારેય શું બની જાય કે કહી શકાતું નથી. વારંવાર એવા ચોંકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે કે જેમાં ઘણા બધા વ્યક્તિઓ એક સાથે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવો જ એક મુસાફરોથી ભરેલી બસ સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત જોધપુરમાં આવેલા મથાણીયા વિસ્તારમાં હાઇવે પર બન્યો હતો.

મુસાફરોથી ભરેલી બસ જોધપુરથી ચાંડી તરફ જઈ રહી હતી. આ બસમાં 45 સીટ હતી પરંતુ મુસાફરો 45 સીટ કરતાં વધારે બેસાડવામાં આવ્યા હતા. બસમાં દરેક મુસાફરો અલગ-અલગ જગ્યાએથી બેઠા હતા અને તેઓ ચાંડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે મથાણીયા પહોંચતા સમયે સામેની તરફથી એક ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો.

ટ્રક ચાલક પોતાના ટ્રકને ખરાબ રીતે ડ્રાઇવિંગ કરીને ચલાવી રહ્યો હતો. ચાલકે પોતાના ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જેના કારણે ટ્રક બેકાબુ બની બસ સાથે ટક્કર મારી અને બસ સાથે ટ્રક અથડાતા જ બસ અને ટ્રક એકબીજામાં ફસાઈ ગયા હતા. બસમાં આગળ કેબિનમાં ઘણા બધા વ્યક્તિઓ બેઠા હતા.

અને ટ્રક સામેની તરફથી અચાનક જ આવી જતા દરેક મુસાફરો પોતાના જીવ કચડાઈને ગુમાવ્યા હતા. કેબીનમાં બેઠેલા દરેક મુસાફરો ખૂબ જ ખરાબ રીતે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને હાઇવે પર વાહનો રોકીને લોકોને બહાર કાઢવા લાગ્યા હતા.

ઘણા બધા મુસાફરો લોહીથી લથપથ હાલતમાં હોવાને કારણે તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને હોસ્પિટલ જવામાં આવ્યા હતા. અને ઘણા બધા મુસાફરોને પીકપ વાહન દ્વારા હોસ્પિટલ લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરનું પણ ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. મુસાફરો ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા.

જેના કારણે તેઓને હોસ્પિટલમાં સારવારમાં મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 24 જેટલા લોકો ઘાયલ થયા હતા અને 3 લોકોનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ હોસ્પિટલમાં લઈ જતી વખતે 1 વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો અને 1 નું સારવાર દરમિયાન મોત થયું હતું. કેબિનમાં બેઠેલા વ્યક્તિઓ બારીથી બહાર લટકતી હાલતા જોવા મળ્યા હતા.

આ જોઈને જ ઘણા બધા વ્યક્તિઓ આઘાતમાં આવી ગયા હતા. આ અકસ્માત ખૂબ જ દર્દનાક સર્જાયો હતો. જેના કારણે એકસાથે 5 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ અકસ્માત સર્જાતા બસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. સ્થળ પર હાજર લોકોએ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી.

અને આગ પર કાબુ મેળવીને તે લોકોએ મોટી દુર્ઘટના થતી અટકાવી દીધી હતી. મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા હતા. સરકાર તરફથી ઘણી બધી સહાય કરવામાં આવી હતી. જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને એક લાખનું વળતર આપવાની સરકારે ખાતરી આવી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *