Breaking News

પત્ની પિયરે જતા જ ખાલી ઘરમાં લટકીને 45 વર્ષના આધેડે જીવન ટૂંકાવી દીધું, અંતિમના નોટના શબ્દો સાંભળીને પોલીસ પણ ફફડી ઉઠી..!

ઘણા બધા વિસ્તારોમાં લોકો પોતાનો આશરો શોધી રહ્યા હોય છે. લોકો શાંતિ અને સુખીથી રહેવા માટે પોતાનું ઘરનું મકાન કરી રહ્યા છે. તેઓની જીવનની બધી જ બચત પોતાના મકાનમાં લગાવી રહ્યા છે પરંતુ આ વ્યક્તિઓ ક્યારેક એટલી મુશ્કેલીમાં આવી જાય છે કે જેના કારણે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવતા જોવા મળે છે પરંતુ હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો એલઆઇજી વિજયનગરમાં રહેતા યુવક સાથે બન્યો હતો. યુવકનું નામ જય કુમાર પ્રજાપતિ હતું. તેમની ઉંમર 45 વર્ષની હતી. તેઓ વિજયનગરમાં ઘણા સમયથી રહેતા હતા. જયકુમારના પિતાનું નામ ઘનશ્યામભાઈ પ્રજાપતિ હતું.

જયકુમારે છ મહિના પહેલા જ કોઈ દલાલ પાસેથી વિજયનગરમાં મકાન ખરીદ્યું હતું. તેમની પત્ની થોડા દિવસ માટે તેમના પિયર રહેવા ગઈ હતી. ઘનશ્યામભાઈ ગામમાં રહીને ખેતી કામ કરતા હતા. જ્યારે જયકુમાર ઘણા સમયથી તેમનું ઘરનું મકાન લેવા માંગતા હતા. જેના કારણે તેમણે એક દલાલની પાસેથી વિજયનગરમાં મકાન ખરીદ્યું હતું.

તેમણે બેંકમાંથી લોન લઈને આ મકાન ખરીદ્યું પરંતુ એક દલાલ દલાલી માટે અવારનવાર જયકુમારને હેરાન કરી રહ્યો હતો. તે જયકુમાર પાસેથી દલાલી માંગી રહ્યો હતો. તેમણે કોઈપણ મકાન ખરીદ્યુ તેમાં મદદ કરી ન હોવા છતાં તે દલાલી માંગીને જયકુમારને હેરાન કરી રહ્યા હતા. જયકુમાર આ દલાલથી ખૂબ જ ત્રાસી ગયા હતા.

તેમના આ મકાનનું પણ નીચેના માળમાં કામ ચાલી રહ્યું હતું. જેના કારણે ઘણા બધા મજૂરો તેમના ઘરે કામ પણ કરી રહ્યા હતા. તે સમયે જયકુમાર તેમના ઘરની એક રૂમમાં ગયા હતા. ત્યારબાદ તેમણે દરવાજો ખોલ્યો નહીં ઘનશ્યામભાઈએ તેમના દીકરાને ફોન કર્યો હતો પરંતુ જયકુમારે ફોન ઉપાડ્યો નહી.

જેના કારણે ઘનશ્યામભાઈ દીકરાને મળવા માટે ઘરે પહોંચી ગયા હતા. તેમણે દીકરાને શોધ્યો હતો પરંતુ મજૂરોએ જણાવ્યું કે તેઓ રૂમમાં સૂઈ રહ્યા છે. જેના કારણે ઘનશ્યામભાઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ જયકુમારે રૂમનો દરવાજો ખોલ્યો નહીં, ત્યારબાદ ઘનશ્યામભાઈને ચેન પડ્યું નહીં.

જેના કારણે તેમણે તરત જ રૂમનો દરવાજો મજૂરોની મદદથી તોડી નાખ્યો હતો. મજૂરો અને ઘનશ્યામભાઈએ રૂમની અંદર એવું જોયું કે તેઓ જોતા જ આઘાતમાં આવી ગયા હતા. જયકુમાર લટકી રહ્યા હતા. તેમણે લટકીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જેના લીધે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે રૂમની તપાસ કરતા સમયે તેમને એક રૂમમાંથી અંતિમ નોટ પણ મળી આવી અને આ અંતિમ નોટ વાંચતા જ પોલીસ પણ ચોકી ગઈ હતી. પોલીસે અંતિમ નોટને પણ પોતાની પાસે રાખી હતી અને તેમણે આ પગલું શા માટે ભર્યું છે.

તેમની પણ પોલીશ તપાસ કરી રહી હતી. પરિવારના યુવકે આવી ઘટના કરી નાખવાને કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. અને તેમની પત્નીને પણ તેમના પતિએ આઘાત કરી લીધાની વાત જણાવવામાં આવી હતી. પત્ની આ વાત સાંભળીને જ હોંશ ગુમાવી બેઠી હતી. આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *