Breaking News

પત્નીને ખોળે ચોથી દીકરી જન્મતા માથાફરેલા પતિ અને સાસુએ મહિલાને અંગત જગ્યાએ ડામ આપી દીધા, કિસ્સો જાણીને સમસમી ઉઠશો..!

જીવનની દરેક બાબતો આપણા હાથમાં હોતી નથી, અમુક વખતે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને બધું જ કામકાજ આપણે ભગવાન ઉપર છોડી દેવું પડે છે. છતાં પણ અત્યારના સમયનો માણસ પોતે ધારેલું દરેક કામ થવું જ જોઈએ તેવી ઈચ્છા ધરાવીને અન્ય કોઈ વ્યક્તિને હેરાન પરેશાન પણ કરવા લાગતો હોય છે..

હાલ એક એવો હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, આ ઘટનાને લઈને ઘણા બધા લોકો ઋષિ પણ ભરાઈ ચૂક્યા હતા અને જવાબદાર વ્યક્તિઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે, માતાજી ઘટના ધર્મનંદન કોલોની માંથી સામે આવી છે..

અહીં મૌલિકભાઈ નામના એક નોકરિયાત વ્યક્તિ તેમની પત્ની ધર્મિષ્ઠાબેનની સાથે જીવન ગુજારે છે, પરિવારમાં મૌલિકભાઈની માતા પુષ્પાબેનનો પણ સમાવેશ થતો હતો, ત્રણ વ્યક્તિઓનો આ પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો, મૌલિક અને ધર્મિષ્ઠાના લગ્ન થયા તેના 12 વર્ષ સુધી ચુક્યા હતા..

અને આ 12 વર્ષના સુખી લગ્નજીવન દરમ્યાન ધર્મિષ્ઠા બેને કુલ ત્રણ દીકરીઓને જન્મ આપ્યો હતો, એક પછી એક દીકરીઓના જન્મ થતા ની સાથે જ ઘરની અંદર દરેક લોકોના સ્વભાવ ધીમે ધીમે બગડવા લાગ્યો હતો. સાસુ પુષ્પાબેન અને પતિ મૌલિકભાઈ ધર્મિષ્ઠાબેનને અવારનવાર મહેનતાણા લગાવવા લાગ્યા હતા કે, તું એક દીકરાને જન્મ આપી શકતી નથી..

તારી અંદર ઘણી બધી ખામીઓ ભરેલી છે, જો તુ હવે દીકરાને જન્મ નહીં આપે તો આ ઘરની અંદર તારું કોઈ પણ કામ નથી, તું તારી દીકરીઓને સાથે લઈને તારા પિયરને જઈ શકે છે, આ વાત સાંભળતાની સાથે જ ધર્મિષ્ઠાબેનને ખૂબ જ દુઃખ લાગી આવતું હતું કારણ કે, તેને ખોળે દીકરો જન્મ છે કે દીકરી જનમશે..

તેનો કોઈ પણ નિયંત્રણ તેના હાથમાં નથી, ભગવાન એની ઈચ્છા મુજબ તેના ખોળે એક પછી એક દીકરીનો જન્મ થઈ રહ્યો હતો, ધર્મિષ્ઠાબેનને તેમની દીકરીઓ ખૂબ જ વ્હાલી હતી અને દરેક દીકરીનો ઉછળતી હોય એકલા હાથે ખૂબ જ સારી રીતે કર્યો હતો. ત્રીજી દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારબાદથી તો મૌલિકભાઈ તેની પત્નીને સાથે વાતચીત કરવાનું પણ ટાળવા લાગ્યા હતા..

કારણ કે, તેઓને દીકરાની આશા હતી અને ત્રીજી વખત પણ દીકરી જન્મતા મૌલિકભાઈ અને તેમની માતા પુષ્પાબેન તેમની વહુ સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા, થોડા જ સમયની બાદ ધર્મિષ્ઠા બેને પરિવારની તમામ ઈચ્છાઓને સંતોષવા માટે વધુ એક બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું અને ચોથી વખત પણ તેઓ એક દીકરીને જન્મ આપી દેતા..

તેનો પતિ મૌલિક અને તેની સાસુ પુષ્પા આટલા બધા ગુસ્સે ભરાયા હતા કે, તેઓએ ધર્મિષ્ઠાબેનને અંગત જગ્યાએ ગરમ સરીયાનો ડાન્સ પણ આપી દીધો હતો, આ વાત વિશે તમે વિચાર કરતાની સાથે પણ તમારા રુવાટા એકાએક બેઠા થઈ જાય અને આંખમાંથી આંસુ નીકળી જશે કે..

બિચારાએ ધર્મિષ્ઠાબેન ઉપર ત્યારે શું વીતી હશે જ્યારે તેનો માથાફરેલો પતિ મૌલિક અને તેની માથાભારે સાસુ પુષ્પાબેન ગરમ સળિયાનો ડાન્સ તેને ખૂબ જ અંગત જગ્યાએ આપી રહ્યા હતા. ધર્મિષ્ઠા બેને તેમના પરિવારજનોનું ઘણું બધું માઠું સહન કર્યું હતું, ધર્મિષ્ઠાબેન ની જ્યારે સહન કરવાની તમામ હદો પૂરી થઈ ગઈ ત્યારબાદ તેઓએ તેના સાસુ અને તેની પતિને જણાવી દીધું કે..

હવે તેઓ આ ઘરની અંદર રહી શકશે નહીં, તેવો તેમની ચારે દીકરીઓની સાથે એકલવયુ જીવન વિતાવવા માંગે છે. કારણ કે તમે મારી દીકરી ને સાચવી શકશો નહીં અને તેમને બરાબર માન પણ નહીં આપી શકો એટલા માટે તેઓ નાના બાળકોને શિક્ષણ આપીને જે રૂપિયા કમાય છે..

તેનાથી તેમનું જીવન ચાલી જશે ભગવાને તેઓને ચાર દીકરીઓ આપી છે અને એ ચાર દીકરીઓને તેઓ ભણાવી ગણાવીને ખૂબ જ હોશિયાર બનાવશે અને ભવિષ્યમાં ધર્મિષ્ઠાબેનનું નામ રોશન કરશે, જો આ દીકરીઓ આ ઘરની અંદર રહેશે તો તમે તેને સુખથી જીવન જીવવા નહીં દો કારણ કે, તમને આ દીકરીઓ વ્હાલી નથી..

આ સાથે સાથે ધર્મિષ્ઠાબેનને જણાવ્યું હતું કે ભગવાને તેમની અંદર કંઈક એવી અદ્રશ્ય શક્તિઓ જોઈ છે કે જેના કારણે તેઓએ તેમને ચાર દીકરીનો જન્મ આપ્યો છે કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે દીકરીનો જન્મ થતો નથી, જે વ્યક્તિમાં દીકરીઓને સાચવવાની ત્રેવડ હોય અને તેમને પાલનપોષણ કરીને ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવવા મદદરૂપ બને તેવા ઘરની અંદર જ ભગવાન લક્ષ્મીરૂપ સમાન દીકરીને જન્મ આપતા હોય છે..

પરંતુ દીકરીઓની આ કિંમતને મૌલિકભાઈ તેમજ પુષ્પાબેન સમજી શક્યા નહીં, તેમને જ્યારે પણ આ દીકરીઓની કિંમત થશે ત્યાં સુધીમાં તો તેમનું જીવન ઘણું બધું અસ્તવ્યસ્ત બની ગયું હશે આ બનાવે દરેક લોકોને ચોંકાવી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *