Breaking News

પત્નીને છોકરું ન જન્મતા માથાફરેલો પતિ તેને ઢોરમાર મારતો, સાસુ-સસરાએ પણ મહેણાં મારવાનું શરુ કરી દેતા પરણીતાએ કંટાળીને આપઘાત કરી લીધો, ઓમ શાંતિ.!

જો સારી સમજણથી જીવન જીવવામાં આવે અને દરેક વ્યક્તિની સરખી રીતે માન સન્માન આપવામાં આવે તો લગ્નજીવનમાં ક્યારેય પણ વાંધો આવતો નથી, પરંતુ અત્યારે એક સાસરીયા વાળા લોકોએ તેના દીકરાની વહુને હેરાનગતિ પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના વત્સી ગામની છે..

આ ગામમાં પ્રદીપ નામનો 35 વર્ષનો યુવક તેના પરિવાર સાથે રહે છે. આજથી ઘણા વર્ષો પહેલા તેના લગ્ન અંજુ નામની મહિલા સાથે થયા હતા. પરંતુ લગ્ન પછી આ બંને પતિ પત્નીને કોઈ સંતાન હતું નહીં, એટલા માટે પ્રદીપ તેની પત્ની અંજુને હેરાન પરેશાન કરવા લાગ્યું હતું કે તું છોકરાને જન્મ આપી શકતી નથી..

તારી સાથે પરણીને ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. આવી બધી વાતો કહીને પ્રદીપ તેની પત્નીને ઢોરમાર પણ મારતો હતો. તો બીજી બાજુ અંજુને તેના સાસુ સસરા પણ હેરાનગતિ પહોંચાડતા હતા કે, તું એક છોકરાને જન્મ આપી શકતી નથી. તેના સસરા તો ઘણી બધી વાર દારુનો નશો કરીને આવતા અને અંજુને માર મારવા લાગતા હતા..

જ્યારે ઘરની અંદર આવો બખેડો સર્જાઈ જતો હતો, ત્યારે ઘરનું કોઈ પણ સભ્ય આ બખેડાને શાંત કરવા માટે વચ્ચે પડતું નહીં અને બધી જ બાબતોની આપવીતી અંજુને સહન કરવી પડતી હતી. અંજુનો પતિ પ્રદીપ ખેતીનો કામકાજ કરતો હતો અને તે હંમેશા દારૂના વ્યસનમાં રહેતો હતો..

એક દિવસ તે સાંજે દારૂ પીને ઘરે આવ્યો અને તેની પત્ની સાથે વિવાદ કરવા લાગ્યો હતો. આ બધી ઘટનાઓથી અંજુ ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેણે એક દિવસ રૂમનો દરવાજો બંધ કરીને આપઘાત કરી લીધો હતો. જ્યારે નશામાં ભાન ભૂલી ગયેલો પ્રદીપ આ રૂમની અંદર પ્રવેશ કર્યો ત્યારે તો તેની પત્ની મૃત હાલતમાં હતી..

આ જોતાની સાથે જ તેને દારૂનો નશો પણ ઉતરી ગયો હતો અને ઘટનાની જાણકારી તેઓને તેના માતા પિતાને આપી હતી. પરિવારજનો વિચારવા લાગ્યા કે અંજુ તેમની જ હેરાનગતિને કારણે મૃત્યુ પામી છે. જો આ વાતની જાણકારી કોઈ વ્યક્તિને થશે તો ખૂબ જ મોટા પ્રમાણમાં હોબાળો મચી જશે..

એટલા માટે તેઓએ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંજુના પિતાને ક્યાંકથી ખબર પડી જતા તેઓ તરત જ અહી આવી પહોંચયા હતા અને ત્યાં તેમની દીકરીને ન જોતા તેઓ પોલીસ સ્ટેશનને હાજર થયા અને કહ્યું કે, અંજુના સાસુ સસરા અને અંજુના પતિએ અંજુને આપઘાત કરવા તરફ દોરી હતી..

તેને રોજ રોજ મારવામાં આવતો અને તેને હેરાન પરેશાન પણ કરવામાં આવતી હતી. પોલીસે આ ફરિયાદને આધારે તપાસ મેળવવાનું શરૂ કર્યું હતું અને તેને ખબર પડી કે સાસરીયા વાળાની હેરાનગતિને કારણે અંજુનું મૃત્યુ થઈ ગયું છે અને આ પરિવારજનો એ તેને ખેતર પાસે લઈ જઈને તેના અંતિમ સંસ્કાર ની વિધિ પણ કરી નાખી હતી..

હવે આ પરિવારજનો ઉપર એક સાથે બે-બે ચીજ વસ્તુઓના આરોપ પણ લાગી ગયા હતા. જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ આપણી નજર સામે આવે છે. ત્યારે સામાન્ય વ્યક્તિના મગજ કામ કરતા બંધ થઈ જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *