અત્યારના સમયમાં આપણા નજીકના વ્યક્તિઓ ઉપર પણ વિશ્વાસ મૂકવો ખૂબ જ અઘરો બની ગયો છે, જો લગ્નજીવન સારી રીતે વિતાવવું હોય તો પતિ અને પત્ની બંને એકબીજા સાથે ખૂબ જ રાજી ખુશી અને હળી મળીતી રહે તે ખૂબ જ જરૂરી છે, પરંતુ અત્યારે આ ડિજિટલ જમાનાની અંદર મોટાભાગે પતિ અને પત્નીમાં જ એકબીજા પ્રત્યે વિશ્વાસનો અભાવ જોવા મળતો હોય છે..
અને જેના કારણે તેમને પાછળ જઈને ખૂબ જ મોટું પરિણામ પણ ભોગવવાનો વારો આવતો હોય છે, હાલ એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી જતા દરેક લોકો જોતા અને જોતા જ રહી ગયા હતા, આ માથા ધ્રુજાવતી ઘટના ધર્મજીવન કોલોનીમાંથી સામે આવી છે, અહીં પ્રફુલભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરતા હતા..
પ્રફુલભાઈ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેની ફરજ બજાવતા અને તેમના પરિવારનું જીવન ચલાવતા હતા, જ્યારે તેમની પત્ની મિતાલીબેન ઘરકામ કરીને જીવન ગુજારતા હતા. મિતાલી બેન અને પ્રફુલભાઈના લગ્ન થયા તેના પાંચ વર્ષ વીતી ચૂક્યા હતા, પાંચ વર્ષના લગ્ન જીવન દરમિયાન ક્યારેય પણ મિતાની બહેને તેના પતિ પ્રફુલભાઈ ને પોતાની નજીક પણ આવવા દીધા નહીં..
સંબંધો બાંધવાનો તો બહુ દુરની વાત છે, પરંતુ તેને ક્યારેય પણ તેના પતિને પ્રેમ પણ દર્શાવ્યો હતો નહીં, બીચારા પ્રફુલભાઈ તેની પત્નીના આવા સ્વભાવને લઈને ખૂબ જ ચિંતિત હતા અને પત્નીના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે, તે જાણવા માટે પ્રફુલભાઈ સતત ને સતત ચિંતામાં રહેતા હતા..
પાંચ વર્ષનો સમય તેઓએ ખૂબ જ મુશ્કેલીથી સહન કરીને કાઢ્યો હતો, તે તેની પત્નીના બાબત વિશે કહેતા ત્યારે તેની પત્ની તેને છુટાછેડા આપીને તેના વાતચીત કરવા લાગતી હતી, એટલા માટે બિચારા પ્રફુલભાઈ મૌન અવસ્થા ધારણ કરીને આ તમામ બાબતોને સહન કરતા રહ્યા એક દિવસ જ્યારે તેઓ પોતાની નોકરીએ થી ઘરે આવ્યા..
ત્યારે તેમની પત્નીએ તેમના માટે સ્વાદિષ્ટ થેપલા બનાવી નાખ્યા હતા, પ્રફુલભાઈને તે પહેલા ખૂબ જ વધારે ભાવતા હોવાને કારણે તેઓ એક પછી એક જેટલા મોઢામાં મુકવા લાગ્યા હતા જ્યારે તેઓ થેપલા ખાઈને ઊભા થયા ત્યારે તેમના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળવા લાગ્યા હતા..
અને પ્રફુલભાઈની હાલત ધીમે ધીમે બગડવા લાગી આ દ્રશ્ય તેઓ સહન કરતાની સાથે સમજી ગયા હતા કે તેની પત્નીએ થેપલાની અંદર ઝેર ભેળવીને તેને ખવડાવી દીધું છે અને આ ઝેરની અસર શરૂ થતાની સાથે જ તેમના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળવા લાગે છે, અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે..
થોડી જ વારની અંદર તેમનો શ્વાસ બંધ થઈ ગયો અને તેમનો જીવ ત્યાં ને ત્યાં જ ફાટી ગયો હતો, તેઓ અન્ય કોઈ વ્યક્તિને બુમ મારીને બચાવવા માટે પણ બોલાવી શક્યા નહીં, જ્યારે પ્રફુલભાઈનો જીવ રીબાઈ રહ્યો હતો, ત્યારે તેમની પત્ની મિતાલીબેન તેની નજર સામે જ તેના પતિને મરતા હાલતમાં જોઈ રહી હતી..
અને તે કહેતી હતી કે, તે આજથી સાત વર્ષ પહેલા જ એક અન્ય પ્રેમ યુવકના સાથે સંબંધોમાં જોડાયેલી છે અને તેની સાથે જ તે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેના માતા-પિતાના દબાણના કારણે તેને તમારી સાથે મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને હજુ પણ તે તેના જુના પ્રેમીને જ પ્રેમ કરી રહી છે..
અને તેની સાથે લગ્નજીવન વિતાવવા માંગે છે, પરંતુ તમે નડતરરૂપ બતાવવાના કારણે હવે મેં તમારો રસ્તો સાફ કરી નાખ્યો છે, જ્યારે પ્રફુલભાઈ તમને પત્નીના મોઢેથી આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ફાટી ગયો હતો કે, તેઓ મહિલાને ખૂબ જ માન સન્માન અને પ્રેમ આપ્યો તે જ મહિલા તેની સાથે દગો કરીને તેનો જીવ પણ લઈ લીધો હતો..
આ મહિલા ક્યારે પણ આગળના જીવનમાં સુખી થશે નહીં તેવી વાત કહીને પ્રફુલભાઈનો જીવ ચાલ્યો ગયો હતો. આ તમામ ઘટનાઓ અને ત્યાં જ પૂરી થઈ ગઈ હતી, પરંતુ જ્યારે મિતાલી બેન તેના પતિની લાશને ફેકવા માટે ઘરની બહાર નીકળી ત્યારે સોસાયટીના અન્ય લોકોએ તેને જોઈ લીધી હતી અને તેનો ભાંડો ફૂટી ગયો હતો..
પોલીસની ટીમને માહિતી આપવામાં આવી કે, પડોશમાં રહેતી મહિલાએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે અને ત્યારબાદ તે લાશને ફેકવા જઈ રહી હતી, પરંતુ રંગે હાથ ઝડપાઈ ચૂકી છે. પોલીસે મિતાલી બેનની ધરપકડ કરી હતી અને તેને કડક રીતે પૂછતાછ કરતાની સાથે જ જાણે તમામ બાબતો કબૂલી લીધી હતી કે, તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. જ્યારે જ્યારે પણ આપણે આવી બાબતો સાંભળીએ છીએ ત્યારે આપણે પણ હચમચી ઉઠતા હોઈએ છીએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]