પતિ અને પત્નીના પવિત્ર સંબંધને લજવે તેવા બનાવો છાશ વારે સામે આવે છે. જેમાંથી બધું એક બનાવવા રાજસ્થાનના ભરતપુર માંથી બન્યો છે. અહીં એક પતિએ પોતાની ગુણવાન પત્નીને પતાવી દીધી છે અને ત્યારબાદ કેવી રીતે વર્તન કરવા લાગ્યો હોય કે જાણે તેની સાથે કોઈ બનાવ બન્યો જ નથી.
26 વર્ષના પીન્ટુ નામના વ્યક્તિના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલાં મૂળ મથુરાની કૃષ્ણ નામની મહિલા સાથે થયા હતા. લગ્નજીવન ખૂબ જ ખુશીથી ચાલતું હતું. આ લગ્ન જીવન દરમિયાન તેમને કોઈ સંતાન પણ હતું નહીં. પિન્ટુ અને તેનો મોટો ભાઈ હિંમત બંનેના લગ્ન મોહકમસિંહ ની બંને દીકરીઓ સાથે થયા હતા..
જેમાં પીન્ટુ ના લગ્ન ક્રિષ્ના સાથે જ્યારે હિંમતના લગ્ન નીરુ સાથે થયા હતા. હિંમત અને નીરુને બે સંતાનો છે. એક દિવસ પીન્ટુએ તેની પત્ની ક્રિષ્નાને માથામાં બોથડ પદાર્થના ઘા મારીને પતાવી દીધી હતી અને ત્યારબાદ પોતાના ઘરેથી 200 મીટર દૂર આવેલા તેમના પાડોશીના ખેતરમાં અંદાજે ચાર ફૂટ જેટલો ખાડો ખોદી ત્યાં તેને દાટી દીધી હતી..
આ ઉપરાંત તેને તેની પત્નીના હાથ પગ પણ બાંધી દીધા હતા. ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત આવ્યો અને સુઈ ગયો અને સવારે જાગીને ગુમાબુમ કરવા લાગ્યો. આસપાસના પાડોશીઓ ખૂબ જ ચોંકી ગયા હતા. તેઓએ પૂછ્યું કે તું શા માટે બુમાબૂમ કરે છે, ત્યારે પીન્ટુ એ જણાવ્યું હતું કે, તેની પત્ની ઘરેથી ગાયબ થઈ ગઈ છે..
અંદાજે બે દિવસ સુધીની શોધખોળ શરૂ કર્યા બાદ પણ ક્રિષ્નાનો કોઈ પણ અતોપતો ન મળતા હિંમત તેમજ નિરુબહેને શરૂ કરી હતી છે. આ પાડોશીના ખેતરમાં ખોદકામ થઈ હોય તેવું જણાવ્યું કોતાની અંદરથી જ ક્રિષ્નાનું લાશ મળી આવી હતી. આ જોતા જ તેઓ રડી રડીને બેહાલ થયા હતા.
આ ઉપરાંત પીન્ટુ પણ ખોટી રીતે રડવા લાગ્યો હતો. અને પોતે આ તમામ બાબતો હોય તેવો કરતો હતો. પરંતુ પોલીસે પૂછતાછ દરમિયાન પીન્ટુ પાસેથી તમામ માહિતી ઓગળાવી લીધી હતી. પીન્ટુએ કબૂલી લીધું કે, તેણે તેની પત્નીને મોતને ઘાટ ઉતરી છે. હકીકતમાં તેને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધ થયો હતો..
જેમાં તેની ગુણવાન પત્ની ક્રિષ્ના ખૂબ જ નડતરરૂપ બનતી હતી. એટલા માટે તેણે તેને બતાવી દીધી હતી. આ બનાવ બન્યા બાદ લોકો પીન્ટુને મૂર્ખામી ભર્યું પગલું ભરવા પર દોશી માની રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે પીન્ટુને ક્રિષ્ના જેવી પત્ની ક્યારેય પણ નહીં મળે, કારણ કે આ મહિલા ખૂબ જ સમજણવાળી તેમજ ભણેલ ગણેલ અને હોશિયાર હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]