રજાનો સમય મળતાં જ મોટાભાગના પરિવાર સાથે સમય પિતાવવા માટે જુદી-જુદી જગ્યાએ હરવા ફરવા માટે જતા રહેતા હોય છે, જ્યારે પણ ફરવા માટે લોકો જાય ત્યારે તેઓ તેમની સુરક્ષા અને સલામતીની કોઈ પણ ધ્યાન રાખતા નથી અને આનંદમાં આવી જઈને ખૂબ જ સાહસભર્યું પગલું પણ ભરી લેતા હોય છે..
અમુક વખત એવા માઠા બનાવો પણ સામે આવે છે, જેને સાંભળ્યા બાદ દરેક લોકોએ ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડે, પરંતુ અમુક લોકોને આવા કિસ્સાઓની કોઈ અસર થતી નથી અને તેઓ મન મૂકીને મોજમજા કરવામાં પોતાના જીવના જોખમ વિશે વિચાર કરતા નથી..
અત્યારે એક પરિવાર રજાના સમય દરમિયાન પરિવારની સાથે લઈને પાણીનો ધોધ જોવા માટે જંગલ વિસ્તારમાં ગયા હતા, ત્યાં ઘણા બધા લોકો હરવા ફરવા માટે આવી પહોંચ્યા હતા, અહીંથી એક નદી પસાર થાય છે જે નદીનો ધોધ ખૂબ જ ઊંચાઈથી પડતો હોવાને કારણે લોકો ત્યાં લાવવા માટે પણ જતા રહે છે..
જ્યારે પાણી ઓછું હોય છે, ત્યારે મોટાભાગના લોકો ત્યાં સ્નાન કરે છે, પરંતુ વધારે પાણી હોવાથી કોઈપણ વ્યક્તિ ત્યાં નજીક જવાની કોશિશ કરતું નહીં, એવામાં એક પરિવાર ધોધને ખૂબ જ નજીકથી જોવા માટે ત્યાં ચાલ્યો ગયો હતો, અને અચાનક જ પાણીનો પ્રવાહ વધી જવાને કારણે પરિવાર તાબડતોબ આ નદીમાંથી બહાર નીકળીને કિનારે આવી પહોંચ્યો હતો..
પરંતુ તેમનો નાનકડો દીકરો પથ્થરમાં ફસાઈ જવાને કારણે ડૂબી ગયો હતો અને પાણીના પ્રવાહમાં ત્રણે જતાં જ પરિવારજનોની ચીખો ફાટી ગઈ હતી કારણ કે, તેમની નજર સામે જ તેમનો લાડકવાયો એકનો એક દીકરો પાણીમાં તણાઈ ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ પાણીના પ્રવાહમાં કોઈ પણ વ્યક્તિએ આ બાળકને બચાવવા માટે કૂદી શક્યો નહીં કારણ કે..
જે વ્યક્તિ પાણીની અંદર કુદવું હોય તો એ વ્યક્તિને પણ તેના જીવનો જોખમ રહેલો હતો, આ ઘટના ચંદ્રેશભાઇના પરિવાર સાથે બની છે. ચંદ્રેશભાઇ તેમની પત્ની માલતીબેન અને તેમનો એકનો એક લાડકવાયો દીકરો પીન્ટુ અને સાથે લઈને ફરવા માટે ગયા હતા, ચંદ્રેશભાઇના મિત્રો પણ તેમની સાથે આવ્યા હતા..
નાનકડો દીકરો પીન્ટુ પાણીમાં જગ્યા કરીને ખૂબ જ રમી રહ્યો હતો, એવામાં અચાનક જ પાણીનો વહેણ આવી જવાને કારણે ચંદ્રેશભાઇ અન્ય કોઈ બાબત સમજેએ પહેલા તો આ પાણીનો પ્રવાહ તેમના દીકરા પીન્ટુને તાણીને લઈ ગયો હતો અને કિસ્સામાં નવ વર્ષના દીકરા પીન્ટુનું કમકમાટી ભર્યું મૃત્યુ પણ થઈ ગયું હતું..
અને તેની લાશ આ નદીના પ્રવાહથી અંદાજે પાંચ કિલોમીટર દૂર આવેલા એક ગામના કિનારે પાસેથી મળી આવી હતી, પરિવાર મોજ મજા કરવા માટે ભરવા ફરવા નીકળ્યો હતો. તેમને એવી તો શી ખબર કે, તેમના લાડકવાયા દીકરાનું મૃત્યુ થઈ જશે આ ઘટના સામે આવતા સૌ કોઈ લોકોના ફાટેલા રહી ગયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]