Breaking News

પાણીની ટાંકીમાં કેટલું પાણી ભરાયું છે તે જોવા જતા મજુર સાથે બની એવી ઘટનાએ કે બિચારાનો જીવ ફફડી ગયો, ગામમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

અત્યારે એક ગામડામાં રહીશું મરી ગયા હતા એવી ઘટના બની ચૂકી છે, આ ઘટના સામે આવતા ગામના લોકો ગામના પાદરે બનાવેલી પાણીની ટાંકી પાસે એકઠા થઈ ગયા હતા. ઘટનાના સમાચાર આસપાસના ગામડાઓમાં થતાની સાથે જ ત્યાંથી પણ ઘણા બધા લોકો ચર્ચા વિચારણા કરવા માટે મેતાપર ગામની અંદર પહોંચી ગયા હતા..

આ દિવસે હચમચાવી દેતી ઘટના મેતાપર ગામના પાદરમાંથી સામે આવી છે, આ ગામના પાદરે એક પાણીની ટાંકી બનાવવામાં આવી છે, આ પાણીની ટાંકીની ઉંચાઈ અંદાજે ચાર થી પાંચ માળ જેટલી છે.પાણીની ટાંકીની અંદર કેટલું પાણી ભરાયું છે, તેમજ પાણીની જરૂરિયાત હોય તો મોટર શરૂ કરવી તેમ જ મોટરને બંધ કરવી વગેરે સહિતની કામગીરીઓ કરવા માટે ગામના સરપંચે..

ગામના જ એક યુવકને પગાર ઉપર રાખ્યો હતો, આ યુવક પણ પાણીની ટાંકીને નીચેના ભાગે પથારી કરીને સુઈ જતો હતો અને પાણીની ટાંકીની દેખરેખ પણ રાખતો હતો, આ મજુર પાણીની ટાંકીની બાજુમાં આવેલી સરપંચ ઓફિસમાં કામકાજ પણ કરતો અને સાફ-સફાઈનું કામકાજ પણ સંભાળતો હતો..

આ મજુર સાથે એક દિવસ એવી ઘટના બની ગઈ કે, બીજાનો હજી ઉઠ્યો હતો. ગામની અંદર લોકોના ટોળેટોળા પણ એકઠા થઈ ગયા હતા. આ યુવક સાંજના સમયે વીજળી આવતાની સાથે જ પાણીની ટાંકી ભરવાની શરૂ કરી દીધી હતી, અંદાજે બે કલાક બાદ તે દાદર ચઢીને પાણીની ટાંકીમાં કેટલું પાણી ભરાયું છે..

તે જોવા માટે ત્યાં ગયો હતો અને એ વખતે તેણે ટાંકીનું ઢાંકણું ઉઘાડતાની સાથે જેવું દ્રશ્ય જોઈ લીધું કે, તેના હોશ છૂટી ગયા હતા, આ દ્રશ્ય જોઈને તે આવડતું નીચે ઉતરી ગયો અને અડધી રાત્રે બુમો મચાવીને સરપંચના ઘર પાસે પહોંચી આવ્યો હતો, સરપંચને ઉઠાડ્યા બાદ તે કહેવા લાગ્યો કે, પાણીની ટાંકીની અંદર ખૂબ જ ઉપયોગી ચીજ વસ્તુ દેખાય છે..

ગામના સરપંચ અન્ય ત્રણથી ચાર આગેવાનોની સાથે રાખીને પાણીની ટાંકી પાસે પહોંચ્યા પાણીની ટાંકીની દેખરેખ રાખતો વિનોદ નામનો આ મજૂર ખૂબ જ ડરી ગયો હતો, તેને ગામના લોકોએ શાંત કરાવ્યો અને ત્યારબાદ પાણીની ટાંકી ઉપર ચડીને જોવાની કોશિશ કરી અને જોયું તો પાણીની ટાંકીમાંથી કુલ બે અજાણ્યા વ્યક્તિઓની લાશ મળી આવી હતી..

આ બે અજાણી વ્યક્તિ કોણ છે, તેની માહિતી અંગે ગામના લોકોને જાણકારી ન મળતાં તેઓએ પોલીસની મદદ લીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી જ્યારે આ બંને વ્યક્તિઓના કિસ્સા તપાસવામાં આવ્યા ત્યારે તેમના ખિસ્સામાંથી આઈડી પ્રૂફ મળી આવ્યા હતા, જેમાં જણાવ્યું કે આ બંને યુવકો તેમના ગામના યુવકો છે..

આ બંને યુવકો સગા ભાઈઓ છે, અને તેઓ પોતાના ઘરેથી બહારગામ કામકાજ માટે જઈ રહ્યા છે. તેવું કહીને નીકળ્યા હતા, પરંતુ તેમની લાશ આ પાણીના ટાંકા માંથી મળી આવતા ચકચાર મચી ગયો છે. આ બંને સગા ભાઈઓના નામ યોગેશ અને રાજેશ્વરનો સામે આવ્યો છે, જ્યારે તેમના મૃત્યુના સમાચાર તેમના માતા પિતા સુધી પહોંચે ત્યારે તેઓ તો જાણીને તેને ત્યાં જ બેભાન થઈ ગયા હતા..

માતા પિતામાંથી કોઈ પણ વ્યક્તિ તેમના મૃત્યુના આઘાતને સહન કરી શક્યું નહીં, રાજેશ અને યોગેશના અન્ય પરિવારના સભ્યો પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા કારણ કે, આ બંને વ્યક્તિ ખૂબ જ સરળ સ્વભાવના હતા. તેઓએ ક્યારેય પણ કોઈ વ્યક્તિ સાથે દુશ્મની પણ ન હતી છતાં પણ આ બંને વ્યક્તિને કંઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને ફેંકી દીધા હશે..

તે જાણવા માટે સૌ કોઈ લોકો મથામણ કરવા લાગ્યા હતા, જ્યારે વધુ તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે આ બંને યુવકો જ્યારે નજીકના શહેરમાં અન્ય કોઈ કામકાજ માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા ઉપર કેટલાક માથાભારે વ્યક્તિ હોય તેમને અટકાવ્યા અને તેમની પાસેથી લોખંડ કરવાની કોશિશ કરી હતી..

આ બંને વ્યક્તિ સૌ કોઈ લોકોની સામે કરી દેશે તેવું કહેવા લાગ્યા હતા, એટલા માટે આ લૂટારાઓએ આ બંને ભાઈને મોતને ઘાટ ઉતારીને પાણીની ટાંકીની અંદર ધકેલી લીધા હતા અને આ ઘટના વિશે જ્યારે ટાંકીની દેખરેખ રાખતા વિનોદ નામના મજુરને ખબર પડી ત્યારે તેના પણ મોતિયા મરી ગયા હતા..

તે સવારના સમયેથી માંડીને રાતના સમય સુધી સરપંચના કામકાજ માટે તાલુકાની કચેરી પર ગયો હતો, એ વખતે આ વ્યક્તિઓ ત્યાં આવીને પાણીના ટાંકાની અંદર આ બંને લાશોને ફેંકીને જતા રહ્યા છે. તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે, આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં માહોલમાં ગમગીની સર્જાઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *