કહેવાય છે કે ક્યારે કોની સાથે શું થાય તેનું નક્કી કહેવાતું નથી, માત્ર બે સેકન્ડ પહેલા જે વ્યક્તિઓ આપણી સામે ઊભા રહીને મસ્તી મજાક કરી રહ્યા હોય તે જ વ્યક્તિ માત્ર પાંચ મિનિટમાં ત્યારે કાળનો કોળિયો બની જાય તેની કોઈ પણ વ્યક્તિને ખબર હોતી નથી, અત્યારે એક પરિવાર સાથે એવી ઘટના બની કે એક જ પરિવારના દરેક સભ્યોનું ગણતરીની મિનિટોમાં ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું હતું..
સાંતલપુર ચાર રસ્તા પાસે આવેલી મીનાપાર્ક કોલોનીમાં રહેતા સંદીપભાઈ અને તેમના પરિવારજનો તેમની ફોરવીલર કાર લઈને તેમના ઘરથી 30 km દૂર તેમના સંબંધીને ત્યાં પાંચમના જમણવારમાં હાજરી આપવા માટે ગયા હતા, આ જમણવારની અંદર તેઓ તેમના સગા સંબંધી દરેક વ્યક્તિઓને ખૂબ જ પ્રેમથી મળ્યા હતા..
અને દરેક લોકોની સાથે ખૂબ જ હસ્તી ખેલતી વાતચીતો પણ કરી હતી, બપોરના સમયે પાંચમનું જમણવાર પૂરું કરીને તેઓ તેમના ઘરે પરત જવા માટે નીકળી ગયા હતા. સંદીપભાઈ તેમની કાર ચલાવી રહ્યા હતા, જ્યારે તેમની બાજુમાં તેમની પત્ની શાલીની બેન બેઠી હતી, જ્યારે પાછળની બાજુએ તેમના બે દીકરા જુગલ અને સુમિતની સાથે તેમની એક નાનકડી દીકરી નિકિતા પણ બેઠી હતી..
કુલ પાંચ વ્યક્તિઓનો આ પરિવાર પાંચમનું જમણવાર પૂરું કરીને તેમના ઘરે પરત આવવા માટે નીકળી ગયો હતો, પરંતુ પરિવારને એવી તો શી ખબર કે, તેઓ થોડા જ સમયમાં કાળનો કોળિયો બની જવાના છે. તેઓ જ્યારે પોતાના ઘરે પરત આવતા હતા, ત્યારે દાનપુર ગામના પાટીયા પાસે સામેની બાજુએથી એકદમ પર ચાલક અતિશય ઝડપથી આગળ આવી રહ્યો હતો..
અને આ ડમ્પર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધું હોય તેવું લાગતું હતું, જો સંદીપભાઈ તેમની કારણે કાબુમાં ન કરે તો આ ડમ્પર તેમની કાર ઉપરથી ચાલી જવાની પૂરેપૂરી શક્યતા તેમને દેખાઈ રહી હતી. એટલા માટે સંદીપભાઈ તેમની કારણે રોડની નીચેની બાજુએ ઉતારી દેવાનું નક્કી કર્યું હતું..
તેમની કાર અચાનક જ પલટી ખાઈ જવાને કારણે રોડની નીચેની બાજુએ બોલી ગઈ હતી અને કારની અંદર બેઠેલા તેમના પાંચ વ્યક્તિઓનો પરિવાર એક સાથે કાળનો કોળિયો બની ગયો હતો. રોડની નીચે કાર પલટી ખાઈ જવાને કારણે સંદીપભાઈને તેમજ તેમની પત્ની શાલીની બેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી..
જ્યારે પાછળની સીટમાં બેઠેલા તેમના ત્રણેય સંતાનો કારનું પતરું તેમના શરીરથી ચિરાઈ જવાને કારણે તેમના પણ મૃત્યુ થઈ ગયા હતા, સંદીપભાઈની નાનકડી દીકરી નિકિતા અને મોટો દીકરો જુગલ આ અકસ્માત થયા બાદ શ્વાસ લઈ રહ્યા હતા, એટલા માટે તેમને એમ્બ્યુલન્સ બોલાવીને નજીકના વ્યક્તિઓએ સરળ માટે હોસ્પિટલે મોકલવાની કામગીરી શરૂ કરી હતી..
આ અકસ્માત એટલો બધો કાળજા ધ્રુજાવતો હતો કે, જેને નજરે જોનારા વ્યક્તિઓમાં પણ ધ્રુજારી ઉત્પન્ન થઈ ચૂકી હતી. સંદીપભાઈની કાર અંદાજે પાંચ થી છ પલટી ખાઈ જવાને કારણે અંદર બેઠેલા વ્યક્તિઓના શરીર ઘટાડાઈ ચૂક્યા હતા, સંદીપભાઈ તેમની પત્ની શાલીની બેન અને તેમનો નાનકડો દીકરો સુમિત ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા..
જ્યારે સંદીપભાઈની નાનકડી દીકરી નિકિતા અને મોટો દીકરો જુગલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થઈ ગયું હતું. આ કાળમુખા અકસ્માતની અંદર એક જ પરિવારના કુલ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થઈ જવાને કારણે આ ચારે કોર મોતનો માતમ છવાઈ ગયો હતો..
રસ્તા ઉપર લાશોના ઢગલા જોઈને ત્યાંથી પસાર થતા દરેક લોકોના મોતિયા મરી ગયા હતા, તો બીજી બાજુ પુર ઝડપે ડમ્પર ચલાવીને આવતા ડ્રાઇવરે પોતાનું ડમ્પર સાઈડ પર મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. ડમ્પર અને કારની અથડામણ તો થઈ નથી, પરંતુ આ અથડામણને રોકવા માટે સંદીપભાઈ તેમની કારને રસ્તાની નીચે ઉતારી દીધી હતી..
અને ત્યાં પલટી ખાઈ જવાને કારણે સમગ્ર પરિવારનું મૃત્યુ થઈ ગયું હતું, આ ઘટનાના સમાચાર તેમના નજીકના વ્યક્તિઓ સુધી જ્યારે પહોંચાડવામાં આવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં. રોજબરોજ હાઇવે ઉપરથી ઘણા બધા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે..
પરંતુ આ અકસ્માતનો કિસ્સો બિલકુલ અજુગતો હતો, વાહનોની અથડામણ પણ થઈ નથી. છતાં પણ કુલ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થઈ જવાને કારણે આ અકસ્માત દર્દનાક અકસ્માત સાબિત થયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]