જે ઘર ખૂબ જ અમીર હોય એ ઘરની અંદર મોટાભાગના વ્યક્તિઓનું ધ્યાન કેવી રીતે સૌથી વધુ પૈસા કમાઈ શકાય તેના ઉપર હોય છે, અને કદાચ આ પૈસા કમાવાની રેસની અંદર દોડધામ કરતી વખતે પરિવાર કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. તેનું કોઈ પણ ભાન રહેતી નથી અને અંતે મોટા મોટા પૈસા ધારા ઘરના લોકોને પણ પચાવવાનો વારો આવતો હોય છે…
અત્યારે કંઈક એવો જ વારો નલીનભાઈ નામના એક ખૂબ જ મોટા બિઝનેસમેનને આવ્યો છે. નલીનભાઈનો દીકરો ધોરણ 12 માં અભ્યાસ કરે છે. તે છેલ્લા કેટલાક સમયથી ખરાબ સંગતની અંદર આવી ગયો હોય તેવું નલીનભાઈને જાણકારી મળી હતી. તેઓએ તેમના દીકરાને લાડ પ્રેમથી સમજાવવાની કોશિશ કરી હતી કે, અત્યારની ઉંમર તારી ભણવા માટેની ઉંમર છે..
અને આ ઉંમરની અંદર ભણીગણીને આગળ જતા સારા વ્યક્તિ કેવી રીતે બની શકાય તે શીખી લેવું જોઈએ, પરંતુ તેમના દીકરાને આ વાત મગજમાં ઉતરી નહીં અને તેની ખરાબ સંગતને કારણે તે હમણાં રવાડે ચડી ગયો હતો. તે પોતાના માતા પિતાને ખબર ન પડે એ રીતે ઘરની અંદર જ એવા કારણોમાં કરવા લાગ્યો હતો કે જ્યારે નલીનભાઈને જાણકારી મળી ત્યારે તેઓએ તેમના દીકરાને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો હતો.
આ ઉપરાંત પરિવારજનો એ પણ કહી દીધું કે, હવે જ્યાં સુધી તારી અક્કલ ઠેકાણે નહીં આવે ત્યાં સુધી તેને ઘરની અંદર પ્રવેશ આપવાનો નથી. નલીનભાઈનો દીકરો ચિંતન ઘરની અંદર પોતાના માતા પિતાને ચકમો આપીને કબાટની અંદરથી રહેલા રૂપિયાના બંડલ માંથી દરરોજ એક એક નોટ ફેરવી લેતો હતો..
અને પોતાના મિત્રો સાથે મળીને મોજ શોખ કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તેને કેટલાક વ્યસનોની પણ ખોટી કુટેવ પડી ગઈ હતી. તે અવારનવાર ઘરેથી પૈસા ચોરીને પોતાના મિત્રો સાથે જુદી-જુદી જગ્યાએ ખાવા પીવાની મોજશોખ કરવા લાગ્યો હતો. નવીનભાઈ ના કેટલાક સંબંધી હોય નવીનભાઈને જણાવ્યું કે, તેમનો દીકરો ખૂબ જ મોટી ખરાબ સંગતની અંદર ચાલ્યો ગયો છે..
અને તેમ મન ફાવે તેવી રીતે પૈસા વાપરી રહ્યો છે. નલીનભાઈએ જણાવ્યું કે, તેઓ તેમના દીકરાને ક્યારેય પણ જરૂર કરતાં વધારે પૈસા વાપરવા માટે આપતા નથી તો આ પૈસા ક્યાંથી આવે છે? તે જાણવું જોઈએ. તેઓએ તેમના દીકરા ઉપર નજર રાખવાની શરૂ કરી દીધી હતી ત્યારે જણાવ્યું કે, તેમનો દીકરો તેમના ગેરહાજરીની અંદર કબાટમાંથી રૂપિયાની ચોરી કરતો હતો..
અને ત્યારબાદ પોતાના મિત્રો સાથે હરવા ફરવા માટે જતો રહેતો હતો. નલીનભાઈએ તેમના દીકરાને પૂછ્યું હતું કે, શું તું કબાટની અંદરથી પૈસાની ચોરી કરે છે કે નહીં..? ત્યારે ચિંતનને ચોખ્ખી મનાઈ કરી દીધી અને જણાવ્યું કે, પપ્પા હું ક્યારેય આ પ્રકારની હરકતો ન કરી શકું. નલીનભાઈએ તરત જ તેના દીકરાને થપાટ મારી દીધી અને જણાવ્યું કે મેં તને રંગે હાથે કબાટની અંદરથી પૈસાની ચોરી કરતા જોઈ લીધો છે..
ત્યારે ચિંતન ભાંગી પડ્યો હતો અને તેણે જણાવ્યું કે હા તેને પૈસા વાપરવાની કુટેવ પડી ગઈ છે. અને તેના મિત્રો પણ કહેતા હતા કે તારે ઘરેથી દરરોજ રૂપિયા ચોરી કરીને લાવવાના છે. એટલા માટે તે પૈસા ચોરી કરીને તેના મિત્રો સાથે મોજશોખ કરવા માટે જતો રહેતો હતો. નલિનભાઈ જણાવી દીધું કે, જ્યાં સુધી તારી અકલ ઠેકાણે નહીં આવે ત્યાં સુધી તારે ઘરની અંદર પ્રવેશ કરવાનો નથી..
એમ કહીને તેઓએ ચિંતનને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો હતો. નવીનભાઈ વિચાર્યું હશે કે કદાચ આ બાબતને લઈને તેમના દીકરાને એકલ ઠેકાણે આવી જશે અને ફરી ક્યારે તે આવી હરકતો નહીં કરે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે ત્યાં સોસાયટીમાં રહેલા કેટલાક લોકો નવીનભાઈ પાસે ગયા અને તેઓએ નવીનભાઈ ને પણ જણાવ્યું કે તેઓએ દીકરાને સમજાવવાની કોશિશ કરવી જોઈએ..
આવી રીતે દીકરાને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવાથી કદાચ તેના મન ઉપર ખરાબ અસર પડી શકે છે. હાલ આ ઘટનાને લઈને ભારે ગૂંચવાયેલું છે. પરંતુ આ કિસ્સો સમાજના દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારો સાબિત થઈ ગયો છે. જેને લઇ દરેક માતા પિતાએ પોતાના બાળકોને લઈને હંમેશા વિચાર કરવો પડશે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]