આજના સમયમાં રાજ્યમાં કે દેશભરમાં અમુક મોટા અધિકારીઓ નાના માણસો પાસેથી કામ કરાવવા માટે લાંચ લેતા હોય છે અને આવા કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જે જાણીને દરેક લોકો ગુસ્સે થયા હતા. આ કિસ્સો સૈદાબાદ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર કામ કરતી સરકારી અધિકારીનો છે.
આ સરકારી અધિકારી ઘણા સમયથી લાંચ લેતી હતી અને લોકોને કામ કરી આપતી હતી. એક દિવસ સરકારી અધિકારી પોતાની કાર્યાલયમાં બેઠી હતી. તે સમયે બે ત્રણ યુવકો તેમની પાસે કોઈ કામ કરાવવા માટે આવ્યા હતા અને આ પદ ઉપર બેઠેલી અધિકારી પહેલા તો કામ નહીં થાય તેમ જણાવી દીધું હતું.
ત્યારબાદ બંને યુવાકો ઉભા થયા ત્યારબાદ અધિકારીએ ઉભા રહેવા કર્હ્યું અને કામના બદલે પૈસા માગ્યા હતા. અધિકારીએ ઘણા પૈસા માગ્યા હતા. અધિકારી ચંદા મૌર્યને લાલચ જાગી હતી અને તે અવારનવાર લોકો પાસેથી પૈસા લઈને તેમના કામો કરાવી રહી હતી. લોકો તેની ઓફિસમાંથી નીકળી ગયા હતા.
તેને પાંચ દિવસમાં આ બીજીવાર લાંચ લઈને કામ કર્યું અને લોકો પાસેથી પૈસા લેતી જોવા મળી હતી. ચંદા મૌર્ય અવારનવાર લોકો પાસેથી લાંચ લઈ રહી હતી અને એક યુવક તેને રૂપિયા આપી રહ્યો હતો. ત્યારબાદ બીજા રૂપિયા આ કામ પત્યા બાદ ચંદા મોર્યએ માંગ્યા હતા ત્યારબાદ આવી રિશ્વતને કારણે કોઈ એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને તેનો વિડીયો વાયરલ કર્યો હતો.
ત્યારબાદ ચંદ્રા મૌર્ય જણાવ્યું હતું કે તેને કોઈ ફસાવવા માંગે છે પરંતુ પોતાની બચાવવા માટે તે આવું કહી રહી હતી. આજકાલ લોકો પોતાના પદનો ખોટો ઉપયોગ કરીને પૈસા બનાવી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. લોકોની સેવા કરવાને બદલે આવા પૈસા લઈને કામ કરવાની લાલચ જાગી રહી છે.
સરકારી આ અધિકારી ઘણા સમયથી કોઈ પણ કામ પૈસા લીધા વગર નહોતી કરતી. વારંવાર પૈસા માગતી હોવાને કારણે તેનો આ વિડીયો વાયરલ કેવા આવતો હતો. લોકો પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે લોકોને લુંટીને કામ કરી રહ્યા છે. જેના કારણે લોકે ખુબ જાગૃત બનવાની જરૂર છે અને આવા અધિકારીઓને પૈસા આપવા જોઈએ નહી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]