રોજ સવાર પડતાની સાથે જ આપણી સાથે કોઈને કોઈ એવી ઘટના જરૂર બને છે કે, જેના ઉપર જો આપણે પૂરતું ધ્યાન ન આપીએ તો એકને એક દિવસ જરૂર પછતાવાનો વારો આવે છે. અત્યારે એક માતા-પિતાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. કારણ કે, તેમની આઠમા ધોરણમાં ભણતી 13 વર્ષની દીકરી સાથે ન થવાના કારણોમાં થઈ ગયા હતા..
દરેક માતા-પિતાને તેમના દીકરાને દીકરીઓની ખૂબ જ ચિંતા રહે છે. અને તેઓ તેમના દીકરા દીકરીનું ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખે છે. છતાં પણ અજાણતા કોઈ વખત એવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવી જતી હોય છે. જેને સુલજાવા માટે આપણે પોલીસની પણ મદદ લેવી પડે છે..
અત્યારે રસીલાનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈની પડોશમાં આવેલા મકાનમાં રીનોવેશનનું કામકાજ ચાલતું હતું. જેમાં ઘરની અંદર તમામ કામકાજ પૂર્ણ થઈ ગયા બાદ ઘરની બહારની બાજુએ કલર કામ કરવાનું કામકાજ રિયાન નામનો એક કારીગર કરી રહ્યો હતો. તેણે નજર કરીને જોયું તો વિરેન્દ્રભાઈના ઘરની અંદર તેમની 13 વર્ષની દીકરી એકલી બેઠી હતી..
અને ત્યાં પાણી પીવાના બહાને આવી પહોંચ્યું અને ત્યારબાદ આ દીકરી સાથે હળવી પ્રેમભરી વાતો કહીને તેની પાસેથી નંબર લઈ લીધો હતો. ત્યારબાદ રિયાન નામનો આ યુવક દીકરીને ફોન કરીને એક જગ્યાએ બોલાવી હતી અને ત્યાં તેની સાથે ખૂબ જ ખરાબ કામકાજ કરવા લાગ્યો હતો..
જ્યારે આ ઘટનાની જાણકારી દીકરીની માતા તૃપ્તિબેનને થઈ ત્યારે તેઓનો જીવ તાળવે ચોંટી ગયો અને વિચારમાં મુકાયા કે આ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ કારણ કે, તેઓએ તેમની દીકરી સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. જેને લઇ તેવો અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે..
તેઓ તરત જ રિયાન નામના કારીગર પાસે પહોંચ્યા અને આગળ જતા ક્યારે પણ તેમની દીકરીની સામે પણ ન જોવા માટે જણાવ્યું હતું. અને આજ પછી જો કોઈ દિવસ નંબર ઉપર તેનો કોલ આવ્યો તો આ મામલો પોલીસ સ્ટેશન સુધી જશે તેવું પણ જણાવી દીધું હતું. પરંતુ રિયાન નામનો આ નરાધમ તૃપ્તિબેનની વાતને સમજવાને બદલે તેને ડરાવા ધમકાવીને કહેવા લાગ્યો કે..
જો તમે તમારી દીકરીને મને મળવા નહીં દઉં હું તો હું તમારા પરિવારને જાનથી મારી નાખીશ જ્યારે આ દીકરી સ્કૂલે જાતી હતી. ત્યારે પણ આ નરાધમ તેની પાછળ જઈને તેને હેરાનગતિ પહોંચાડતો હતો. આવા લફંગાબાજ યુવકને કડકમાં કડક સજા થવી જોઈએ, તેવું સૌ કોઈ વાલીઓ અત્યારે કહી રહ્યા છે..
કારણ કે દરેક વાલીને તેમના દીકરા અને દીકરીઓની ખૂબ જ ચિંતા સતાવે છે. તંત્રની કડક કામગીરી હોવા છતાં પણ આવા લફંગાઓ દીકરીઓને હેરાનગતિ પહોંચાડી રહ્યા છે. આ ઘટનાથી હેરાન પરેશાન થઈને તૃપ્તિબેન અને વિરેન્દ્રભાઈ બંને પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા અને ત્યાં આ લફંગા યુવકની સામે ફરિયાદ નોંધાવી હતી..
અને જણાવ્યું કે, તેમના પડોશમાં જ્યારે કલર કામ ચાલતું હતું. ત્યાં યુવક કલર કામકાજ કરવા માટે આવી પહોંચ્યો હતો અને તેમની દીકરીને જોતાની સાથે જ તેની સાથે ખરાબ ઈરાદો રાખીને ન કરવાનું કારનામું કરી નાખ્યું છે. અને અત્યારે હવે તે જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને હેરાન પરેશાન કરી રહ્યો છે..
જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સહેજ પણ વાર રાહ જોયા વગર તાત્કાલિક ધોરણે પોલીસ તંત્રની મદદ લેવી જોઈએ કારણકે ડગલેને પગલે જ્યારે પણ શહેરના નાગરિકોને કોઈ મુશ્કેલીઓ અનુભવાય છે. ત્યારે શહેરનો પોલીસ તંત્ર હંમેશા આવીને ઊભા રહે છે અને સુરક્ષા પણ પૂરી પાડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]