ગુજરાતમાં હેવાનિયતના કિસ્સાઓ દિન પ્રતિ દિન એટલા વધી રહ્યા છે કે લોકો વિચારવા પર મજબૂર બન્યા છે કે શું ગુજરાત સુરક્ષિત છે કે નહીં? કારણ કે નાની બાળકીઓ સાથે છેલ્લા છ મહિનામાં 10 કરતા પણ વધારે બળા,ત્કારના કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ઘણા આરોપીઓ ફરાર છે..
તો ઘણા આરોપીઓને દબોચી ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં જ સુરતમાં અઢી વર્ષની બાળકી પર બળા,ત્કાર ગુજારનાર આરોપીને માત્ર બે દિવસમાં જ સજા ભેગો કરી દીધો હતો. હાલ એવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. એક પિતાએ તેની દીકરીને ઉછેર કરવાની બદલે તેણે પીંખી નાખી છે.
બાપ અને દીકરીના સબંધ ખુબ જ ગાઢ મનાય છે. દરેક દીકરીને તેના પાપા પ્રત્યે ખુબ જ પ્રેમ હોઈ છે અને એક પિતાને પણ તેની લડાક્વાઈ દીકરી ઉપર અનહદ પ્રેમ હોઈ છે. પરતું આ કિસ્સામાં કઈક અલગ જ બન્યું છે. પિતાએ બાપ-દીકરીના સબંધ લજ્વતું એક કામ કર્યું છે જેણે પગલે લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે.
પત્નીનું મૃત્યુ થયા બાદ બાપ હવસનો ભૂખ્યો બનીને લોહીના સબંધ જ લજવવા લાગ્યો હતો. આ બાબતે પાણીગેટ પોલીસે પિતાની ધરપકડ કરી લીધી છે. પત્નીના મૃત્યુ બાદ બાપ ખુબ જ એકલો પડી ગયો હતો તેથી તેણે દીકરી પર જ વારંવાર દુ.ષ્ક.ર્મ. કરીને ગ.ર્ભ.વ.તી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે.
તેણે પત્નીના મૃત્યુ પછી પુત્રીને વાસનાની શિકાર બનાવી હતી. પિતાને જયારે ખબર પડી કે મારી જ આ હરકતોને કારણે મારી દીકરી ગ.ર્ભ.વ.તી બની ગઈ છે તો તેણે એ જ ક્ષણે તેની દીકરીને તરછોડી દીધી હતી. દીકરી માટે બધું જ નવું નવું હતું. તેણે ક્યાં જવું અને શું કરવું એનો ખ્યાલ નોહ્તો.
તે રડતી રડતી તેના માસીના ઘરે પહોચી હતી. અને આ સમગ્ર ઘટના તેની માસીને જણાવી હતી. જે બાદ કિશોરીની માસીએ સમગ્ર ઘટનાની પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]