Breaking News

‘નો પોસાય તો બીજે પરણી જજે’ કહીને માથાભારે રાશી સાસુ તેના દીકરાની વહુને ઉભા રોડે દોડાવતી, વહુએ કરી નાખ્યું એવું કે સાસુની અક્કલ ઠેકાણે આવી ગઈ..!

જ્યારે પણ કોઈ મહિલા પરણીને તેના સાસરે રહેવા માટે જાય છે, ત્યારે તેને મનમાં એક આશા હોય છે કે જેવી રીતે તે તેના માતા-પિતાના ઘરે રહેતી હતી તેવી જ રીતે તેના સાસુ સસરા અને તેનો પતિ તેને રાખે આ ઉપરાંત તે પોતાના ઘરની જેમ જ તેના સાસુ સસરા ની સેવા ચાકરી પણ કરે અને પતિની પણ સાચવણી કરે..

પરંતુ ઘણી બધી વાર મનમાં ધારેલી વાતો સત્ય પડતી નથી અને ઘણી બધી મુશ્કેલીઓ પણ સહન કરવી પડતી હોય છે. જ્યારે પણ કોઈ મહિલા તેના સાસરીયે પીડાઈ રહી હોય ત્યારે તે પોતાની દુઃખ દર્દ પાણી પીડા તેના માતા-પિતાને કહેતી હોય છે, પરંતુ જ્યારે મા-બાપથી પણ વિશ્વાસ ઉઠી જાય અને મા બાપ પણ સાથ સહકાર આપવાનું મૂકી દે ત્યારે કોઈ મહિલા અવળું પગલું ભરવાનું પણ વિચારી લેતી હોય છે..

જે બિલકુલ ખોટી બાબત કહેવાય છે, અત્યારે તમામ પરિસ્થિતિઓથી કંટાળી જઈને અંતિમ પગલું ભરી લેવાને બદલે એક મહિલાએ એવું કામકાજ કર્યું હતું કે, તેની માથાભારે અને રાશિ સાસુની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી અને બધી જ બાબતો ખૂબ જ સારી બની ગઈ હતી. આ હચમચાવી દેતી ઘટના નંદાનગરમાંથી સામે આવી છે..

અહીં નિલેશ ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે, નિલેશભાઈએ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, જ્યારે નિલેશભાઈ પત્ની સંગીતા ઘરકામ કરી તેના સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી, સંગીતાને તેની સાસુ અવારનવાર ટોણા મારતી કે, તું તારા બાપાના ઘરેથી કશું લાવી નથી..

તને આ ઘરની અંદર સારી રીતે જીવવાનું કોઈ અધિકાર નથી, અમે જેવી રીતે કહીએ તેવી રીતે તારે જીવન જીવવું પડશે. સંગીતા અને તેની સાસુ વિમળાબેન સવારના 4:00 વાગ્યે ઉઠાડતી અને ઘરમાં નોકરાણીની જેમ કામકાજો કરાવતી હતી. તે ખાટલામાં જ સુધી તેની વહુ પાસે ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ મંગાવતી અને ત્યાં ને ત્યાં જ તે બધી ચીજ વસ્તુઓ ખરાબ પણ કરી નાખતી હતી..

માથાભારે અને રાશિ સ્વભાવની આવી સાસુની હેરાનગતિથી કંટાળી જવાને બદલે સંગીતા તમામ બાબતો સહન કરી રહી હતી, તેના સાસુ સસરા ખાટલા વર્ષ હોવાને કારણે તેને બાથરૂમ માટે લઈ જવાથી માંડીને તેમને પથારીમાં જ ખવડાવવા સહિતની ચીજ વસ્તુઓ સંગીતા સંભાળતી હતી..

છતાં પણ તેને તેની માથાભારે સાસુ કહેતી કે નો પોસાય તો તમે બીજે પરણી જજો તમારું આ ઘરની અંદર કંઈ પણ કામકાજ નથી તારામાં એક બાળકને જન્મ આપવાની પણ તાકાત નથી, વગેરે જેવા શબ્દો કહીને સંગીતાને મારવા લાગી હતી. સંગીતાએ આ વાતની જાણકારી તેના પતિ નિલેશભાઈને પણ કરી હતી..

આ સાથે સાથે પિયરએ રહેતા તેના મા-બાપને પણ જણાવ્યું હતું કે, તેની સાસુ તેને રોજબરોજ હેરાનગતિ પહોંચાડી રહી છે. પરંતુ કોઈ પણ જગ્યાએથી તેને સાથ સહકાર મળ્યો નથી, ત્યારે સંગીતા ખૂબ જ કંટાળી ચૂકી હતી કે, સાસરે રહેલી તેની સાસુને કેવી રીતે સમજાવી શકાય કારણ કે, સંગીતાએ ઘણી બધી વાર લાડ પ્રેમથી સમજાવાની પણ કોશિશ કરી હતી..

પરંતુ ઘણી બધી વાતો વિમળાબેન તેના દીકરાની વહુ ને લાકડીનો ઢોર માર પણ મારવા લાગતી હતી, જ્યારે તમામ હદો વટી ગઈ ત્યારબાદ સંગીતાએ આ પરિસ્થિતિથી કંટાળી જવાને બદલે એવું પગલું ભર્યું હતું કે, વિમળાબેનની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી અને તેણે તેના દીકરાની વહુની માફી માંગીને ફરીવાર છીએ ક્યારેય પણ હેરાનગતિ પહોંચાડે તેવું જણાવી દીધું હતું..

આ માથાભારે સાસુ એટલી બધી કડક સ્વભાવની હતી કે, તે નાની થી નાની બાબતોને લઈને સંગીતાને ઢોર મારવા લાગતી હતી અને ઉભા રોડે દોડાદોડી પણ કરાવતી હતી. ઘણી બધી વાર તો તેને વાપરવા માટે રૂપિયા પણ આપતી હતી નહીં, સંગીતાએ કંટાળી જઈને અંતે પોલીસ સ્ટેશનને ગઈ અને ત્યાં જણાવી દીધું કે તેની સાસુ તેને ખૂબ જ હેરાન પરેશાન કરી રહી છે..

સંગીતાએ તેની સાસુને સારી રીતે સાચવણી કરવામાં કશું બાકી મૂક્યું હતું નહીં છતાં પણ તેની સાસુ તેને રોજબરોજ હેરાન પરેશાન કરી રહી છે અને આ હેરાનગતિથી તે ખૂબ જ કંટાળી ગઈ છે અને આપઘાત કરવાના વિચારો પણ આવી રહ્યા છે. પોલીસે આ ઘટનામાં સંગીતા સાથે થયેલી આપવીતીમાં તેની મદદ કરવાનું વિચાર્યું અને તાબડતો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો..

અને ત્યારબાદ વિમળાબેનને પોલીસે લાડપ્રેમથી સમજાવવાની કોશિશ કરી હતી કે, તમે શા માટે તમારા દીકરાની વહુને હેરાન પરેશાન કરી રહ્યા છો, તમારી દીકરીની વહુ તમને ખૂબ જ સારી રીતે સાચવી રહી છે, આ ઉપરાંત તમે જેમ કહો તેમ કરવા માટે તૈયાર છે. છતાં પણ તમે તેને બરાબર જીવન જીવવા દેતા નથી..

કદાચ આવનારા દિવસોની અંદર જો તમારા દીકરાની વહુ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેશે તો તેની તમામ જવાબદારી તમારી રહેશે અને ત્યારબાદ તમને આવી વડીલ ઉંમરમાં સજા પણ થઈ શકે છે, પોલીસના મોઢેથી આ શબ્દો સાંભળતાની સાથે જ આ માથાભારે સાસુની અક્કલ ઠેકાણે આવી ગઈ હતી..

અને તેણે તેના દીકરાની વહુની માફી પણ માંગી અને ફરી પાછી ક્યારેય હેરાન પરેશાન નહીં કરે તેવું જણાવ્યું હતું. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટનાને લઈને ચારકોર ચકચા મચી જવા પામ્યો હતો, વડીલ માં-બાપની સાચવણી કરનાર વહુઓ આ દુનિયામાં ખુબ જ ઓછી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *