Breaking News

નૈઋત્યમાં થયેલ ચોમાસાનું આગમનને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આટલા દિવસો માં જ ચાલુ થશે મેધ મહેર..!

હાલમાં વાતાવરણમાં અચાનક જ ફરતું જોવા મળી રહ્યો છે ઉનાળાની કાળઝાળ તડકાને લોકો સહન કરીને થાકી ગયા હતા તેને કારણે થોડા દિવસ પહેલા વરસાદી માહોલ જોવા મળતા દરેક લોકોમાં ખુશીનો માહોલ હતો વાતાવરણ ઠંડુ અને પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો હતો અને વરસાદ હમણાં જ આવી જશે તેવું વાતાવરણ બની ગયું હતું.

પરંતુ અચાનક જ રાતોરાત વાતાવરણમાં ફેરફાર થઈ ગયો હતો અને દિવસે ઉનાળા જેવો તડકો પડી રહ્યો હતો પરંતુ બાકીના રાજ્યમાં ચોમાસું ચાલુ થતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે થોડા જ દિવસોમાં ગુજરાત ચોમાસુ આવી જશે 10-જૂન સુધીમાં વરસાદના ઝાપડા ચાલુ થઇ જશે અને ભારે પવન ફૂંકાશે આવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અને જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ રહેશે અને ધાર્યા કરતાં વધુ પણ વરસાદ વરસશે આવી આગાહી પણ કરવામાં આવી છે સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે આ રીતે ચોમાસાનો ચક્ર કઇ રીતનું રહેવાનું છે તેના વિશે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માહિતી આપી છે દર વર્ષની જેમ દેશના ઘણા બધા રાજ્યમાં વહેલું ચોમાસું શરૂ થઈ જાય છે.

જ્યારે કેરળમાં નૈઋત્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે સામાન્ય રીતે જોઈએ તો કેરળમાં મુંબઈમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થાય છે તેને કારણે કેરળમાં ચોમાસુ ચાલુ થઇ જતાં હવે લોકોને આશા છે કે હવે મુંબઈ બાદ ગુજરાતમાં પણ વરસાદનું આગમન ટૂંક સમયમાં થવાનું છે એક તરફ દેશના ઘણા બધા રાજ્ય માં વરસાદ નું આગમન થઈ ચૂકયું છે.

અને તે વરસાદ ભારે પવન સાથે પણ આવતો હોય તેવું જણાઈ રહ્યું છે પરંતુ હજુ સુધી અમુક રાજ્યોમાં ધમ ધમ તો તડકો જ પડી રહ્યો છે અને આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ પશ્ચિમ બંગાળ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ જાહેર કરવામાં આવી છે અને સમુદ્રના વિસ્તારોમાં એટલેકે આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ અને ગોવા જેવા વિસ્તારોમાં વરસાદ સાથે નાના-મોટા વાવાઝોડાનો પણ આવી શકે છે.

જ્યારે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય વરસાદની અને બાકીનાં રાજ્યોમાં ચોમાસાની આગાહી છે અને વાતાવરણમાં આવે તો હમણાં પવનની દિશા બદલાવને કારણે અમદાવાદ સહિત ઘણા બધા શહેરોમાં ધંધો તડકો પડી રહ્યો છે તેના કારણે ગરમીનો પારો બે ત્રણ ડિગ્રી પારો ઓછો થયો હોય તેવું પણ નોંધાયું છે બીજા રાજ્યોના ચોમાસાના આગમનને કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વધે છે.

અને તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૧૫મી જૂનથી ગુજરાતમાં પણ ચોમાસુ ચાલુ થઇ જશે અને ગરમી થોડી ઘણી તો થશે જ અને ચોમાસુ ખૂબ સારું રહસે  અને ખેડૂતોને વાવણી લાયક વરસાદ 15 જૂન બાદ આવશે તેવું હવામાન ખાતા અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *