Breaking News

નવી વહુને ઘરે લાવતી વખતે કાળમુખો અકસ્માત નડી જતા વર-વધુના જીવ ચિરાઈ ગયા, કુલ 3ના મોતથી ચીચયારીઓ ઉઠી..!

ક્યારે કોની સાથે કઈ ઘટના બને તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે જ્યારે કોઈ પરિવારની અંદર શુભ પ્રસંગની ઘડી આવી પહોંચી હોય ત્યારે જ દુઃખ અને માતમ ભર્યા સંજોગો બનવાના પણ ખૂબ જ વધી જતા હોય છે. એવો જ એક બનાવો સુરેશભાઈના પરિવાર સાથે બન્યો છે, સુરેશભાઈનો એકનો એક દીકરો ગૌરાંગના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા..

તેઓ ગૌરાગની જાનમાં ગામના દરેક મહેમાનોને નોતરીયા હતા, આ સાથે સાથે સગા સંબંધીઓ તેમજ કુટુંબીજનો પણ ગૌરાંગની જાનમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા, અંદાજે 250 જેટલા લોકોની જાન લઈને તેઓ તેમના ગામથી 70 કિલોમીટર દૂર આવેલી હીરા પર ચોકડી પાસેના સુતિયાણા ગામની અંદર જાન લઈને પહોંચી ગયા હતા..

સુતિયાણા ગામની અંદર રહેતા માલદીપભાઈની લાડકવાઈ દીકરી ડિમ્પલના લગ્ન ગૌરાંગ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. ડિમ્પલ અને ગૌરાંગે એક જ મંડપમાં ફેરા ફર્યા અને ત્યારબાદ ગૌરાંગ તેની નવી વહુને કારમાં બેસાડીને પોતાના ઘરે આવવા માટે નીકળી ગયો હતો, સૌ કોઈ લોકોએ ડિમ્પલને વિદાય આપી અને ત્યારબાદ તેઓ કારમાં બેસીને નીકળી પડ્યા હતા..

પરંતુ તેઓ પોતાના ઘરે પહોંચે એ પહેલા જ 10 km દૂર તેમની સાથે એવો બનાવ બની ગયો કે, આ અકસ્માતની અંદર વર વધુની સાથે સાથે ડ્રાઇવરનું પણ કમ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું. તેઓ જ્યારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે સામેની બાજુએથી એકદમ પર ચાલક પૂર ગતિએ ગૌરાંગ નિકાળ તરફ આવી રહ્યો હતો..

અને તેણે અંત સમયે બ્રેક લગાવી દેવાને કારણે ગૌરાંગની કારનું સંતુલન બગડી ગયું અને તેમની કારણ રસ્તા ઉપરથી નીચે પલટી ખાઈ ગઈ હતી, પલટી ખાતાની સાથે જ પાછળની સીટ ઉપર બેસેલો ગૌરાંગ અને તેની પત્ની ડિમ્પલ બંનેના શરીર કચડાઈ ચૂક્યા હતા, જ્યારે આગળની બાજુએ બેઠેલો ડ્રાઇવરના શરીર ઉપરથી ડમ્પરનું ટાયર ચાલી જવાને કારણે તેનું પણ ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું..

આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ જવાને કારણે હાઇવે ચીચયારીઓ ઉઠી હતી, આ કાળ ભરી ઘટનાના સમાચાર જ્યારે સુરેશભાઈ સુધી પહોંચે ત્યારે તેઓ પણ દુઃખની આ ઘડીને સહન કરી શકે નહીં તેમના ઘરે શુભ પ્રસંગ હતો અને આ શુભ પ્રસંગની અંદર જ તેમનો દીકરો એટલે કે વરરાજો અને દુલ્હન બંનેનું આ અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયું હતું..

કાર ચલાવનાર વરરાજાનો મિત્ર પ્રવીણ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો, આ ઘટના ખૂબ જ ચમકાવનારી સાબિત થઈ ચૂકી હતી, ગામની અંદર તો મોતનો માતમ ખોવાઈ ગયો અને સૌ કોઈ લોકો મોતના મરશિયા ગાવા લાગ્યા હતા. ગામના દરેક લોકોને ગૌરાંગની જાન ઘરે ક્યારે પરત આવે તેની રાહ હતી..

પરંતુ ઘરે ગૌરાંગની જાન નહીં ગૌરાંગ અને તેની પત્ની તેમજ ગૌરાંગના મિત્રની લાશ આવી પહોંચતા દરેક લોકોના ડોળા ફાટેલા રહી ગયા હતા, અકસ્માતના આવા બનાવોને કોઈ વ્યક્તિ સહેલાઈથી ભૂલી શકતા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *