Breaking News

નવરાત્રી બાદ ઘરની સાફ-સફાઈમાં મહિલાએ સ્વીચ બોર્ડ અડતા જ થયું એવું કે ઉછળીના ફંગોળાઈ ગઈ, અને પછી તો ખાલી 20 સેકન્ડમાં જ જીવ…

આજકાલના સમયમાં લોકો સાથે આકસ્મિક ઘટનાઓ ખૂબ જ બની રહી છે. આવી ઘટનાઓ બનતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. પરિવારથી વિખુટા થઈ રહ્યા છે. અવારનવાર પાણીમાં ડૂબવાથી, વીજ ચોટ લાગવાથી અથવા બીમારીને કારણે બનતી ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે, આવી અણધારી ઘટનાઓ બનવાને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યા છે.

દિવસેને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે જેમાં લોકોના મૃત્યુ પણ વધવા લાગ્યા છે. લોકો પોતાના બાળકોને નિરાધાર બની રહ્યા છે. ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. આજકાલ આવી આકસ્મિક ઘટનાઓના કિસ્સાઓ વધારે બની રહ્યા છે. જેમાં એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ ઘટના ફરુખાબાદમાં બની હતી.

ફરુખાબાદમાં નાગલા ઝાબરા ગામમાં આ ઘટના બની હતી. નાગલા છાબરા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં બંને ભાઈઓ ભેગા રહેતા હતા. બંને ભાઈઓના પરિવારમાં પતિ પત્ની અને તેમના બાળકો ખૂબ જ ખુશીથી રહેતા હતા. હળી મળીને પરિવાર રહેતું અને હાલમાં તહેવારો ચાલી રહ્યા છે જેને કારણે મહિલાઓએ પોતાના ઘરની સાફ સફાઈ ચાલુ કરી હતી.

તેઓ સાથે અણધારી ઘટનાઓ બની રહી છે. હાલમાં નવરાત્રીનો તહેવાર પૂરો થયા બાદ દિવાળીનો તહેવાર આવતો હોવાને કારણે મહિલાઓ પોતાના ઘરની સાફ સફાઈ ચાલુ કરી દે છે. આવી જ ઘટના એક મહિલા સાથે ઘરની સાફ સફાઈ કરતા સમયે બની હતી. મહિલાનો ભત્રીજો બલબીર પોતાના ઘરમાં રમી રહ્યો હતો..

અને તેમની કાકી રમાદેવી ઘરની સાફ સફાઈ ચાલતી હોવાને કારણે તે સ્વીચ બોર્ડ સાફ કરી રહી હતી. તે સમયે સ્વીચ બોર્ડમાંથી ઈલેક્ટ્રીક વાયર બહાર નીકળ્યો હતો અને અચાનક રમાદેવીએ આ સ્વીચ બોર્ડ લૂછવા માટે ભીના હાથથી સ્વીચ બોર્ડને હાથ લગાડ્યો હતો. જેના કારણે ઇલેક્ટ્રીક વાયર બહાર નીકળ્યો હતો.

તેમાં વીજ કરંટ થઈ રહ્યો હતો અને અચાનક તેનો ભીનો હાથ આ વાયરને અડતા જ તેને કરંટ લાગી ગયો હતો. તે સ્વીચ બોર્ડ સાથે ચોંટી ગયા હતા. અને ત્યાર બાદ તેનું શરીર ઉછળીના ફંગોળાઈ ગયું અને તેઓ ફરીપાછા ચોંટી ગયા હતા. તેના ઘરના સભ્યો સાફ સફાઈ ઘરમાં થતી હોવાને કારણે બહાર બેઠા હતા..

બલબીર તરત જ પોતાની કાકી સાથે આ ઘટના બની હોવાને કારણે ઘરના સભ્યોને તેણે બૂમાબૂમ કરીને અંદર બોલાવ્યા હતા. ઘરના સભ્યો અંદર આવ્યા બાદ રમાદેવીને સ્વીચ બોર્ડથી લાકડીના ડંડાથી દૂર કરવામાં આવી હતી. પરંતુ તેને ખૂબ જ કરંટ લાગ્યો હતો અને તે બેભાન થઈ ગઈ હતી..

પરિવારના સભ્યોએ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા તેનું મૃત્યુ થઈ ગયું હતું. જેને કારણે હોસ્પિટલના લોકોએ પોલીસને ઘટનાની જાણ કરવાનું કહ્યું હતું. તેને કારણે નવાબગંજ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને તમામ તપાસ હાથ ધરી હતી.

ત્યારબાદ રમાદેવીના પરિવારજનોને રમાદેવીનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. રમાદેવીને ખૂબ જ ભારે કરંટ લાગી ગયો હતો. જેને કારણે તેનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. આજકાલ આવી અણધારી ઘટનાઓ લોકો સાથે બનતા લોકો પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા છે અને રમાદેવીએ પોતાના બાળકો પરથી માતાની મમતા ગુમાવી હતી.

આજકાલ અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેને કારણે લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે અને હાલમાં મહિલાઓ પોતાના ઘરની સાફ સફાઈ ચાલુ કરી દે છે તે માટે દરેક મહિલાઓએ ઘરનું કામકાજ જાળવીને કરવું જોઈએ. અ પ્રકારની ઘટનાનો શિકાર અન્ય કોઈ વ્યક્તિ ન બને એટલા માટે ડગલે ને પગલે ખુબ જ સાવચેતીઓ પણ રાખવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *