Breaking News

નર્સિંગનો અભ્યાસ કરતી 22 વર્ષની દીકરીએ બંધ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો આપઘાત, સૌ કોઈ લોકો ચડ્યા હિબકે..!

આપણે જોઈ રહ્યા છીએ કે લોકો આજકાલ નાની નાની વાતમાં કંટાળી રહ્યા છે, જેમાં ખાસ કરીને આજની યુવાન પેઢી પોતાની મુશ્કેલીઓ બીજા લોકોને જણાવ્યા વગર પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને પરિણામે પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે આવી જ એક ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઇટાવામાં બની હતી.

જેમાં એક દીકરીએ કંટાળીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સિવિલ લાઇનના શિવનગર અડ્ડા જાલીમ નગરમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના ચાર બાળકો રહેતા હતા. દીકરી નું નામ શિલ્પી હતું. શિલ્પીની ઉંમર 22 વર્ષની હતી. શિલ્પી જીએનએમ નર્સિંગ નો અભ્યાસ કરતી હતી.

અને શિલ્પી ચાર ભાઈ બહેનોમાં સૌથી નાની હતી. માતા ઘરનું કામ કરીને બાળકોને સાચવતી અને શિલ્પી કુશવાહામાં આવેલી ખાનગી કોલેજમાં નર્સિંગ નો અભ્યાસ રાજી ખુશીથી કરતી હતી અને તેમનું બે દિવસ પહેલા જ પરિણામ આવ્યું હતું અભ્યાસનું પરિણામ સારું એવું આવ્યું હતું જેના કારણે પરિવારજનો અને શિલ્પી ખૂબ જ ખુશ હતા.

એક દિવસ શિલ્પી ના પિતા મેડિકલ સ્ટોર ચલાવતા હોવાને કારણે તેઓ મેડિકલ સ્ટોર પર ગયા હતા અને તેમની માતા ઘરે એકલી હતી. તેમના ભાઈ બહેન પણ બહાર ગયા હતા તે સમયે શિલ્પી અને તેમની માતા ઘરે એકલા હતા પરંતુ શિલ્પીએ પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો હતો જેના કારણે માતાને તે સૂઈ ગઈ છે તેમ લાગ્યું હતું.

ત્યારબાદ માતાએ થોડા સમય પછી દરવાજો ખખડાવ્યો હતો પરંતુ શિલ્પીએ દરવાજો ખોલ્યો નહીં જેના કારણે માતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેણે શિલ્પીના પિતાને આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે પિતાએ આવીને દરવાજો તોડીને રૂમમાં ગયા હતા ત્યારે જોયું તો જોઈને તેઓ ઢળી પડ્યા હતા અને તેની માતા આઘાતમાં બૂમ પાડી બેઠી હતી.

શિલ્પીએ પોતાના જ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો જેના કારણે શિલ્પીના પિતા અને તેમની માતા આઘાતમાં આવી ગયા હતા. પોલીસને પણ તરત જ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેના કારણે પોલીસ ફોરેન્સિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને શિલ્પીના રૂમની તપાસ કરવામાં આવી હતી.

તે સમયે પોલીસને શિલ્પીના રૂમમાંથી કોઈ અંતિમ નોટ મળી ન હતી અને તેમના પરિવારજનોની ભુજ પર જ પોલીસે કરી હતી તે સમયે પરિવાર પણ શિલ્પી આ ઘટના શા માટે કરી આ વાતથી તેઓ પણ નિરાશ હતા. એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યા ને કારણે પરિવાર આઘાતમાં આવી ગયું હતું.

અને તેમના ભાઈ બહેનો પણ નિરાશ થઈ ગયા હતા. આજકાલ લોકો પોતાની નાની નાની વાતથી કંટાળીને આવા ગંભીર પગલાઓ ભરી રહ્યા છે અને તેમની જિંદગી પતાવી રહ્યા છે પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *