કહેવાય છે કે જ્યારે માણસનું મગજ ચસ્કી ગયું હોય ત્યારે તે શું કરી બેસે તેનું નક્કી હોતું નથી, તમામ પારિવારિક અને વ્યાવહારિક સંબંધોને ભુલાવી દઈને માથા ફરી ગયેલો વ્યક્તિ અન્ય સામાન્ય વ્યક્તિઓની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે, અને તેમને નુકસાન પણ પહોંચાડી શકે છે..
તેવી જ રીતે અત્યારે એક વડીલ વ્યક્તિએ તેના જ ઘરની અંદર એવું કરી નાખ્યું હતું કે, અત્યારે મોઢું સંતાડીને ચાલવાનો વારો આવી ગયો હતો, આ ઘટના જાણતાની સાથે જ દરેક લોકો ખૂબ જ સમસમી ઊઠ્યા છે, કારણકે આ કિસ્સો પારિવારિક સંબંધોને લાજ શરમ માં મૂકી દે એવા પ્રકારનો સાબિત થયો છે..
આ ચોંકાવનારી ઘટના પ્રિતમપુર ગામમાંથી સામે આવી છે, આ ગામડાની અંદર ભીમનાથ ભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે, ભીમનાથ ભાઈ તેમના શિમવિસ્તારમાં આવેલી આઠ વીઘાની વાડીમાં ખેતી કામકાજ કરીને જીવન ગુજારતા હતા, જ્યારે તેમનો એકનો એક લાડકવાયો દીકરો તેમના ગામથી 15 કિલોમીટર દૂર આવેલા એક શહેરમાં નોકરી કરવા માટે જતો હતો..
ભીમનાથભાઈની પત્નીનું આજથી પાંચ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થઈ ગયું હતું, ત્યારબાદથી ભીમનાથ ભાઈની તમામ જવાબદારી તેમનો દીકરો અને તેમના દીકરાની વહુએ ઉપાડી હતી. ભીમનાથ ભાઈનો એકનો એક લાડકવાયો દીકરો વિશાલના લગ્ન થયા તેના સાત વર્ષ વીતી ચુક્યા છે..
સાત વર્ષના સુખી લગ્નજીવન દરમ્યાન વિશાલ અને તેની પત્ની રીંકલ બન્નેએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો, પરંતુ એક દિવસ ભીમનાથ ભાઈ નામનો આ નરાધમ સસરો તેના દીકરાની વહુ પાસેથી એવી માંગણી કરવા લાગ્યો હતો કે, જેના વિશે જાણીને તમારા રુવાડા બેઠા થઈ જશે સવારના સમયે વિશાલ તેની નોકરીએ જવા માટે નીકળી પડતો હતો..
ત્યારબાદ ઘરની અંદર વિશાલની પત્ની રીંકલ કામકાજ કરતી જ્યારે ભીમનાથ ભાઈ ખેતરનું કામકાજ કરવા માટે જતા રહેતા હતા, અને તેઓ બપોરના સમયે પરત આવી જતા હતા પોતાના જ દીકરાની વહુને ઘરની અંદર એકલી જોઈને નરાધમ સસરો તેના ઉપર નજર બગાડી બેઠો હતો..
તેણે એક પણ વાર તેના દીકરા વિશે વિચાર કર્યો નહીં કે, આ તેના દીકરાની પત્ની છે, અને પોતાની પણ દીકરી સમાન છે. આ તમામ બાબતોનો કોઈપણ વિચાર કર્યા વગર આ નરાધમ સસરો તેના દીકરાની બહુની લાજ લૂંટવા માટે એક પગલું આગળ ચાલી ચૂક્યો હતો, જ્યારે બપોરના સમયે રીંકલ તેના સસરા માટે રસોઈ બનાવી રહી હતી..
ત્યારે આ નરાધમ સસરો ત્યાં આવી પહોંચ્યું હતું અને રીંકલને કહેવા લાગ્યો કે, તારે આજે રાત્રે મારી સાથે સૂવું પડશે અને મને સુખ આપવું પડશે તારે મારી દરેક માંગણીઓને પૂરી કરવી પડશે અને હું તને રાણીની જેમ બનાવીને રાખીશ વડીલ ઉંમરના સસરાના મોઢેથી જ્યારે વહુએ આવા શબ્દો સાંભળ્યા ત્યારે તે ખૂબ જ શરમમાં મુકાઈ ગઈ હતી..
એવા સમયે તેને શું બોલવું અને શું ન બોલવું તેનું પણ ખબર રહી નહીં તે ફટાફટ રૂમમાંથી બહાર નીકળી ગઈ અને તેના પતિને ફોન કરીને માહિતી આપી દીધી હતી કે, તેના નરાધમ સસરાનું મગજ ચસકી ગયું છે, અને ખૂબ જ ખરાબ માંગણીઓ કરી રહ્યા છે. આ ઘટના વિશે સાંભળીને તે આ ઘરની અંદર એક પણ સેકન્ડ રહેવા ઈચ્છતી નથી..
વિશાલ પણ પોતાનું કામ પડતું મૂકીને ઘરે આવવા માટે નીકળી પડ્યો હતો. વિશાલે તેની પત્નીની વાત વ્યવસ્થિત સમજવાની બદલે પોતાના પિતાનો પક્ષ લીધો હતો અને તેના પિતા ક્યારેય પણ આવા શબ્દો બોલી શકે નહીં તેવું જણાવવા લાગ્યો હતો. રિંકલ બિચારી એકલી પડી ચૂકી હતી કારણ કે કોઈ પણ વ્યક્તિએ તેનો સાથ સહકાર આપ્યો નહીં અંતે રીંકલે તેના કુટુંબના તમામ લોકોને એકઠા કર્યા હતા..
અને તમામ લોકોની વચ્ચે જ તેના નાના ફોડી નાખ્યો હતો કે, આ નરાધમ વ્યક્તિ તેના મનની અંદર ખૂબ જ ખરાબ ઈરાદાઓ રાખીને પારિવારિક સંબંધોને ધર્મચાર કરવામાં કોઈ પણ કસર બાકી મૂકી નથી જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે કુટુંબના દરેક લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા 57 વર્ષની ઉંમરે આ નરાધમ ડોસો અન્ય વ્યક્તિઓના લગ્ન જીવનના ભંગાણ કરી રહ્યો હતો..
આ પ્રકારના ઘણા બધા બનાવો પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે, જે જ્યારે સમાજની સામે જગ જાહેર થાય ત્યારે દરેક લોકો શરમ અને ચિંતામાં મુકાઈ જતા હોય છે. આ ઘટનાને લઈને વિશાલનું લગ્નજીવન પણ તૂટવાને હારે પહોંચી ચૂક્યું હતું. ઘણા બધા વ્યક્તિઓએ વિશાલ ની પત્ની રીંકલ ને સમજાવીને ફરી પાછું આવી ઘટના ક્યારેય પણ નહીં બને તેવું જણાવ્યું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]