Breaking News

નાની ઉંમરે પ્રેમ પ્રકરણમાં ફસાઈ ગયેલા યુવકે ઝેરી ટીકડા પીઈને કરી લીધો આપઘાત, છોકરીના માં-બાપે કર્યું હતું એવું કે…!

નાની ઉંમરે જિંદગીમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે નાની ઉંમરે પોતાના માથે લાગી ગયેલો કાળો ધબ્બો સમગ્ર જિંદગી વીતી જાય છતાં પણ તે જતો નથી, એક વખત ખોવાયેલા વિશ્વાસ ને પરત મેળવવા માટે કેટલાય વર્ષો વીતી જતા હોય છે. અત્યારે રોકી નામના એક યુવકને નાની ઉંમરે પ્રેમ કરવો ખૂબ જ ભારે પડ્યો છે..

આ યુવકને તેના જ ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવતી પણ આ યુવકને ખૂબ જ પ્રેમ કરતી હતી. યુવતીના પિતા જસ કરણસિંહને જ્યારે જાણ થઈ કે, તેમની દીકરી ગામના જ યુવકને પ્રેમ કરે છે. ત્યારે તેઓ ખૂબ જ હચમચી ગયા હતા. યુવતીને પ્રેમ કરનાર યુવક કાપડની દુકાનમાં કામ કરતો હતો..

અને પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. જ્યારે યુવતીના માતા-પિતાને જાણ થઈ ત્યારે તેઓ ઘણા બધા લોકોને પોતાની સાથે લઈને આ દુકાને પાસે આવી પહોંચે અને ત્યાં પણ યુવક સાથે ગાળા ગાળા કરીને તેને મારપીટ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત તેને ખૂબ જ કડવા વેણ વચનો કહીને ખૂબ ખરાબ રીતે તેની મારપીટ કરી હતી..

આ વાતનુ યુવકને ખૂબ જ માઠું લાગી ગયું હતું કે, તેણે આ યુવતીને પ્રેમ કર્યો હતો, તો સામે યુવતીએ પણ આ યુવકને પણ પ્રેમ કર્યો હતો.  યુવકને જાહેરમાં જ ઢોર મારવાથી તેને માઠું લાગી ગયું અને તે વિચારવા લાગ્યો કે, હવે તેના પર કોઈ પણ લોકો વિશ્વાસ કરશે નહીં, તેને માત્ર પ્રેમ કર્યો છે, પરંતુ તેની ખૂબ જ મોટી સજા મળી છે..

તો કદાચ યુવતીના પરિવારજનો તેને સમજાવીને જતા રહ્યા હોત તો તે માની પણ જાત, પરંતુ યુવતીના પરિવારજનો એ તેને ખૂબ જ ઢોર માર માર્યો હતો, તે ચાલી શકે તેવી પણ હાલતમાં ન હોવાને કારણે તે કંટાળી જઈને ઝેરના ટીકડા પી લીધા હતા અને આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે જ્યારે આ યુવકના માતા-પિતાને જાણ થઈ કે તેમનો લાડકા દીકરાએ પ્રેમ પ્રકરણમાં ફસાઈ જવાને કારણે ઝેરી ટીકડા પીઈને આપઘાત કર્યો છે..

ત્યારે તેઓ દુખી થયા હતા અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ કરવા લાગી હતી, જેમાં રોકીની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુવકના માં-બાપે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ યુવતીના માતા-પિતા તેમનાં પરિવારજનો અને સ્નેહીજનો ઉપર આરોપ લગાવતા જણાવ્યું છે કે..

તેઓએ તેમના દીકરાને જાહેરમાં ઢોર માર માર્યો હતો અને તેના કારણે તેના દીકરાને માઠુ લાગી જતા તેણે આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થવી જોઈએ પોલીસની નિવેદનને તપાસ શરૂ કર્યું છે. દિનદહાડે જૂદા જુદા તાલુકાઓ માંથી કંઈક ને કંઈક આ પ્રકારના બનાવો છાશવારે સામે આવે છે..

જેને લઇશ દરેક સમાજમાં ભારે હડકપ પહોંચી ગયો છે અને આવા બનાવો લોકોની કેવી માનસિકતાને કારણે બની રહ્યા છે તે જાણવા મજબૂર બન્યા છે.. આ બનાવ બન્યા બાદ સમગ્ર ગામમાં ભારે શોક છવાઈ ગયો છે. માં-બાપે તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈ કે તેઓ શું ગતિવિધિઓ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *