Breaking News

નદીમાં નાહવા ગયેલા યુવકે વિચિત્ર રીતે તરતો પથ્થર જોયો, નજીક જઈને જોયું તો દેખાયું એવું કે બોલવા લાગ્યો જય શ્રી રામ… વાંચો..!

આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલા ભગવાન રામ દ્વારા દરિયામાં રામસેતુ બનાવવામાં આવ્યો હતો. રામાયણની વાર્તા દરેક લોકોને યાદ જ હશે, જેમાં ભગવાન રામ સીતાને રાવણ પાસેથી બચાવવા માટે લંકા જઈ રહ્યા હતા. ત્યારે તેમણે દરિયામાં પથ્થરો દ્વારા સેતુ બાંધ્યો હતો અને આ માર્ગ ખૂબ જ વિશાળ બનાવવામાં આવ્યો હતો.

દરિયો પાર કરવો ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ સુગ્રીવની વાનરસેના દ્વારા એક પથ્થર પર શ્રીરામનું નામ લખીને પથ્થરને દરિયામાં ફેકવામાં આવ્યો હતો. આ પથ્થર પાણીમાં ડૂબ્યું ન હતો અને દરિયો હતો જેના દ્વારા દરેક પથ્થરો પર શ્રીરામ લખીને દરિયામાં નાખવામાં આવ્યા ત્યારે આ પથ્થરો દ્વારા એક પુલ બનાવવામાં આવ્યો હતો.

જેને રામસેતુ તરીકે ઓળખાય છે તેવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી આ ઘટના જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જે પથ્થર તે પુલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તેવો જ એક પથ્થર છત્તીસગઢના કોરબામાંથી મળી આવ્યો હતો. આ પથ્થરને જોતા જ દરેક લોકો તેમની પૂજા કરવા લાગ્યા હતા.

અને આ પથ્થર ઉપર ભગવાન રામનું નામ પણ લખેલું હતું. જેના કારણે દરેક લોકોને ખૂબ જ શ્રદ્ધા રહી હતી. પથ્થર પાણીમાં તરતો હતો એક દિવસ પંપ હાઉસ પરા ખાતે રહેતા વસંત ખેરવારનો દીકરો ચંદ્રશેખર તેમની ઉંમર 14 વર્ષની હતી. તે ધોરણ 10 ના અભ્યાસ કરતો હતો અને તે તેમના બીજા મિત્રો સાથે હસદેવ નદીના કિનારે રમી રહ્યો હતો.

બાળકો નદીમાં સ્નાન કરતા હતા તે સમયે તેમણે જોયું તો એક પથ્થર પાણી પર તરી રહ્યો હતો. આ પથ્થરને તેણે ડુબાવાની કોશિશ કરી હતી વારંવાર તેમની અંદરની તરફ આ પથ્થરને ફેંક્યો હતો પરંતુ પથ્થર ડૂબાને બદલે પાણીની સપાટી પર તરતો રહેતો હતો. જેના કારણે તેને નવાઈ લાગી હતી અને તે આ પથ્થરને બાજુની વહેતી કેનાલ પાસે રમવા માટે લઈને આવ્યો હતો.

તેમણે તેમના પિતાને આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે પિતાએ દરેક ગામના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. દરેક લોકો શિવ મંદિરે પાસે આવેલી કેનાલ માં રહેલા શ્રીરામ લખેલા પથ્થરના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. બાળકોએ રમત રમતમાં આ પથ્થરની શોધી કાઢ્યો હતો જેમાં ભગવાન રામનું નામ લખેલું હતું અને આ પથ્થરનું વજન લગભગ પાંચ કિલો જેટલો હતો.

દરેક લોકોએ પાણીમાં ડુબાડવાની કોશિશ કરી હતી પરંતુ દરેક લોકો નિષ્ફળ ગયા હતા લોકોને પહેલા તો વિશ્વાસ થયો નહોતો પરંતુ પથ્થરના દરેક રહસ્ય જોઈને તેઓ ચોકી ગયા હતા પથ્થરને સારી રીતે સાફ કરવામાં આવ્યો હતો અને દરેક લોકો પથ્થરના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા આજકાલ આવા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે જેમાં વધુ કિસ્સો સામે આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *