Breaking News

નદી કિનારે તણાઈને આવેલી બોરીમાંથી વાસ આવતા પોલીસે ખોલીને જોયું તો, જોતા જ મળ્યું એવું કે…!!

હાલના સમયમાં દરેક લોકોના ઘરોમાં પારિવારિક ઝઘડા થતા જોવા મળી રહ્યા છે. આવા પારિવારિક ઝઘડાઓ થતા અમુક લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. આવી જ એક પારિવારિક ઝઘડાને લઈને બનેલી ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના નાલંદામાં એકસારી ગામમાં બની હતી. એકસારી ગામમાં એક પરિવારમાં પતિ-પત્ની અને..

તેમના સાસુ સસરા તેમજ અન્ય પરિવારના લોકો રહેતા હતા પરિવારના યુવકનું નામ રાજુ યાદવ હતું અને તેમની પત્નીનું નામ નયનાબેન હતું, તેમની ઉંમર 20 વર્ષની હતી. રાજુ યાદવએ નયનાબેન સાથે 3 વર્ષ પહેલાં કોટમાં લવ મેરેજ કર્યા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.

રાજુ યાદવ નયનાબેન સાથે લગ્ન કર્યા પહેલા પણ પરણીત હતા. તેમને પહેલી પત્ની સાથે ઘણા વર્ષો પહેલાં લગ્ન કર્યા હતા. જેના કારણે તેને સંતાનમાં એક દીકરો પણ હતો અને તેણે ત્રણ વર્ષ પછી નયનાબેન સાથે ફરી પ્રેમ લગ્ન કર્યા હતા. નયનાબેન પોતાના પરિવારને છોડીને રાજુ યાદવ સાથે રહેવા જતી રહી હતી અને નયનાબેનનો સંબંધ ફક્ત તેના મામા સાથે રહ્યો હતો.

તેના મામા જમુવાર ગામમાં રહેતા હતા. મામાનું નામ હરેન્દ્ર હતું નયનાબેન ને થોડા સમય ખૂબ જ સારી રીતે સાચવવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેના સાસરીના લોકો તેને અવારનવાર દહેજના કારણે હેરાન કરી રહ્યા હતા. નયનાબેનને પોતાના પિયરીએથી છ લાખ રૂપિયા અને મોટરસાયકલ લઈ આવવાનું કહીને ત્રાસ આપવામાં આવતો હતો.

જેના કારણે નયનાબેન ખૂબ જ કંટાળી ગયા હતા, છતાં પણ તેઓ પોતાના સાસરીયા સાથે ખૂબ જ સારી રીતે રહેતા હતા તેણે આ વાત પોતાના મામાને પણ જણાવી હતી. એક દિવસ તેના મામા નયનાબેનને મળવા માટે તેના સાસરે ગયા હતા તે સમયે નયનાબેન તેના ઘરે નજર આવી ન હતી. જેના કારણે મામાએ પૂછતા પરિવારના લોકોએ કોઈ પણ જવાબ આપ્યો ન હતો.

છેલ્લા ત્રણ દિવસથી નયનાબેન પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જેને કારણે નયનાબેન ના મામાએ સિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ નયનાબેનને શોધી રહી હતી. અકૌના ગામના પંચખુરવા ખાંધા સ્થિત પાઈમાર નદી કિનારેથી પસાર થતા લોકોએ એક બોરી જોઈ હતી. આ બોરી બંધ હતી. જેના કારણે તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી.

ગામના લોકોએ નજીક જઈને જોયું તો આ બોરીની અંદર જોતા જ ગામના લોકો ચોકી ગયા હતા અને દૂર ભાગવા લાગ્યા હતા તેમણે જોયું તો બોરીમાં કોઈ એક મહિલાનો મૃતદેહ હતો જેના કારણે પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને નયનાબેનના મામાને આ મહિલાને ઓળખ કરવા કહ્યું ત્યારે આ મૃતદેહને જોતા જ મામા રડી પડ્યા હતા.

મૃતદેહ નયના બહેનનો હતો. જેના કારણે નયનાબેનની ઓળખ છુપાવવા માટે તેમના મોઢા પર ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની મૃતદેહને બોરીમાં બંધ કરીને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પાઇમર નદીમાં ફેંકી દઈને નયનાબેન સાથે જીવલેણ ઘટના કાઢી નાખી હતી .પોલીસે તપાસ કરતા આ ઘટના તેમના પરિવારના સભ્યોએ એ જ કરી હોવાનો સામે આવ્યો હતો.

જેના કારણે મામાએ પોતાની દીકરી સમાન નયનાબેનના ન્યાય માટે પરિવારના લોકોને સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો પારિવારિક ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને પોતાના જ પરિવારના લોકો સાથે જીવલેણ ઘટનાઓ ઘડી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *