Breaking News

મમ્મી, “હું બહાર જાઉં છું” કહીને ઘરેથી એકટીવા લઈને નીકળેલી દીકરીને લાશ ઘરે આવતા માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, મચી ગયો હાહાકાર..!

આધુનિક સમયમાં ઘણા બધા ગંભીર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં આજની યુવાન પેટી નાની-નાની વાતમાં પોતાની સાથે જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. જેને કારણે આવનારી પેઢી પણ આવી ઘટના કરવા માટે પ્રેરાઇ રહી છે. હાલમાં એક પરિવારની દીકરી સાથે કરુણ ઘટના બની ગઈ હતી. આ ઘટના મોરતક્કા વિસ્તારમાં બની હતી.

જેમાં એક પરિવારની દીકરી તેમના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી. પરિવાર સનાવડ ગામમાં રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના દીકરો- દીકરી રહેતા હતા. દીકરીનું નામ વૈષ્ણવી હતું અને તેમના પિતાનું નામ રાઠોડ હતુ. વૈષ્ણવીની ઉંમર 20 વર્ષની હતી. વૈષ્ણવી ખૂબ જ સરળ સ્વભાવની અને મિલનસાર છોકરી હતી.

તેણે એક દિવસ સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ પર ઘણી બધી રીલ પોસ્ટ કરી હતી અને તેને ઘણા બધા વિડીયો પોસ્ટ કર્યા હતા. વૈષ્ણવી આ વિડીયોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેમના મિત્રોએ વૈષ્ણવીને ખુશ જોઈ હતી. વૈષ્ણવી એક દિવસ પોતાની સ્કુટી લઈને તેમના ઘરેથી નીકળી હતી અને તેમની માતાની બહાર જઈ રહી છે.

તેમ જણાવ્યું જેના કારણે વૈષ્ણવી સમયસર ઘરે ન પહોંચતા વૈષ્ણવીની માતા અને તેમના પરિવારજનો તેમને શોધી રહ્યા હતા. તે સમયે વૈષ્ણવીની સ્કુટી મોરતક્કા પુલ પરથી મળી આવી હતી અને વૈષ્ણવી ત્યાં દેખાઈ રહી ન હતી, જેના કારણે આસપાસના લોકોને વૈષ્ણવીની પૂછપરછ કરી હતી પરંતુ કોઈ પણ જાણકારી મળી ન હતી.

થોડા સમય પછી મોરતક્કા પુલની નીચેથી એક દીકરી ઘાયલ સ્થિતિમાં મળી આવી હતી જેના કારણે આસપાસના લોકોએ તરત જ મોરતક્કા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ આ ઘટનાએ પહોંચી હતી. તે સમયે તેમણે તપાસ કરતા દીકરીના શ્વાસ ચાલી રહ્યા હતા જેના કારણે તેને તરત જ બરવાહની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પરંતુ ત્યાં પહોંચતા સમયે દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે પોલીસે તપાસ કરતા વૈષ્ણવીના પરિવારજનોનીના મૃત્યુની જાણ કરી હતી. વૈષ્ણવીના મૃત્યુની જાણ તેના ભાઈ અને પિતાને થતા તેઓ આઘાતમાં રડી પડ્યા હતા અને રડતા રડતા તેઓ નીચે બેસી ગયા હતા. તેમના પરિવારજનો આ આઘાત સહન કરી શક્યા નહીં.

એક દીકરી પરિવાર સાથે રાજી ખુશીથી રહેતી હતી અને તેની સાથે અચાનક આવી ઘટના બની જતા પરિવાર આઘાતમાં આવી ગયું હતું. વૈષ્ણવીએ આ ઘટના શા માટે કરી અને તેની સાથે શા માટે આ ઘટના બની તેની પોલીસ હજુ તપાસ કરી રહી હતી. પરિવાર આ ઘટનાને સમજી શકતું ન હતું વૈષ્ણવી સાથે આવી ઘટના બની જતાં પરિવારજનો વિચારમાં મુકાઈ ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *